મહાશિવરાત્રી એટલે શિવજીની પૂજા શિવજીના અનેક નામ છે. નીલકંઠ, ભોલેનાથ, વિશ્વનાથ આવા શિવજીના અનેક નામ છે. શિવજીને પોતપોતાની રીતે જ ભજે છે. ભક્તિ કરે છે. ભક્તો ઉપવાસ, પૂજા પાઠ, ધૂન બોલાવીને શ્રદ્ધાથી શિવજીને ભજે છે. મહાશિવરાત્રી એટલે શું? મહાશિવરાત્રી એટલે શિવ રાજી કરવાની રાત્રી મહાશિવરાત્રી કૃષ્ણ
કૃષ્ણ સુદામા ખરી મિત્રતા સાંદિપની નામે એક ઋષિ હતા. એમના આશ્રમમાં અનેક વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરવા આવતા. ગુરુના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા આવતા ત્યારે કોઈ ગરીબ સંતાન હોય, તો કોઈ ધનિકોના સંતાનો પણ હોય છે. બ્રાહ્મણોના સંતાનો પણ હોય છે. અને કોઈ રાજકુમારો પણ હોય છે. ગુરુના આશ્રમમાં કશો ભેદભાવ નથી હોતો. કોઈ ઊંચ નીચ, […]
સૂતજીએ મુનિઓને કહ્યું : ‘એક વાર નારદજીએ બ્રહ્માને આ બધા પ્રશ્નો કર્યા હતા. નારદજીએ પૂછયુ હતું કે શિવત્વનું પૂર્ણ રૂપ શું છે ? ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને નારદજીને વિસ્તારથી શિવત્વનું વર્ણન જણાવ્યું અને સૃષ્ટિની ઈચ્છા, ઉત્પત્તિ તથા સ્વરૂપ ઉપર પ્રકાશ નાંખ્યો. બ્રહ્માજીએ કહ્યું કે “પ્રારંભિક પ્રલયકાળમાં જયારે સ્થાવર જંગમનો વિનાશકાળ આવ્યો હતો-સૂર્ય, ગ્રહ, તારા બધું
પહેલાંના જમાનામાં દીકરીનો જન્મ થાય તે કોઇને ગમતું ન હતું. દીકરી જન્મે તેને દૂધ પીતી કરવામાં આવતી અથવા મારી નાખવામાં આવતી. બધાને દીકરાની જ આશા હોય.આપણો સમાજ એવું માનતો કે ઘરનો વરસો, કુળની પેઢી એ એક દીકરો જ આગળ વધારી શકે, દીકરી ના વધારી શકે. સૌ એવું જ વિચારે કે દીકરી કરતા દીકરો હોય એજ […]
ભગવાન ગણેશની આરાધનાનો દસ દિવસનો તહેવાર ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે. શ્રી ગણેશજીની પૂજા કરીને, પાઠ કરીને અને ભગવાનના ઉપદેશોને આપના જીવનમાં અપનાવાથી આપણી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. ગણેશજીની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે. પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. શ્રી ગણેશજીના માતા પાર્વતી અને પિતા ભગવાન શિવ છે. […]
ક્યારે પકડવું ? હર્ષદ મેહતા થી રાકેશ ઝુનઝુનવાલ : હર્ષદ મેહતા જયારે કવિન-વજીરની ચાલ ચાલતા ત્યારે રાકેશ ઝુનઝુનવાલ હજુ પોન-પ્યાદાની ચાલ ચાલતા હતા. જ્યારે હર્ષદ મેહતા ચેક મેટ થઈ ગયા ત્યારે રાકેશ ઝુનઝુનવાલે હજુ વજીરની ચાલ ચાલવાનું શરૂ કરેલું. રાકેશભાઈ પણ હર્ષદભાઈ મેહતા પાસે થી કઈ ન શીખ્યા અને એ પણ કસમયે ચેક મેટ થઈ […]
શ્રી કૃષ્ણ પોતાના જીવનમાં ‘જન્મથી મૃત્યુ સુધી સંઘર્ષ સાથે જીવ્યા અને અસંખ્ય જીવોનો ઉધ્ધાર કરી ભગવાન કહેવાયા. કૃષ્ણ કેવળ અર્જુનના જ સારથિ નથી. તેઓ આપણા સૌના જીવન રથના સારથિ છે. તેઓ સ્મિતપૂર્વક આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ જાગીએ એટલી જ વાર છે. “કૃષ્ણં વંદે જગદગુરુમ્! કૃષ્ણથી ચેતવા જેવું છે. કૃષ્ણ સૌને ખેંચે છે અને […]
માત્ર શિક્ષક હોવું એનાથી વિશેષ છે કોઈને જીવનમાં સહયોગી બનવું. મહેસાણા જિલ્લાના જોટાણાના જયેશભાઈ પ્રજાપતિ જેઓ શિક્ષક નથી પણ 100 થી વધુ બાળકોને ભણવામાં સહયોગ આપે છે. દર રવિવારે પોતાની સંસ્થા સદગુરુ ફાઉન્ડેશનના નેજા હેઠળ “સન્ડે સ્કૂલ” ચલાવે છે. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષકો રોકી જીવનને ઉજજવળ દિશા તરફ લઇ જાય છે. તેમણે બાળપણમાં ઘણી ગરીબીનો અનુભવ […]
સર્વશક્તિમાનને શરણે રહીએ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. તેઓ શ્યામ , ગોપાલ, કેશવ , માધવ, દ્વારિકાધીશ અને કનૈયા વગેરે નામે ઓળખાય છે. તેમણે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અવતાર લીધો હતો. શ્રીકૃષ્ણનો જન્મ ખૂબ જ મુશ્કેલ અને ભયંકર સંજોગમાં થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં ગોપીઓ સાથે રાસલીલા […]
ભાઈ બહેનનો સંબંધ અમૂલ્ય છે. ભાઈ બહેનનો જ્યાં પ્રેમ હોય ત્યાં ભાઈને બહેન ભારે નથી હોતી. શ્રાવણ માસ આવતાની સાથે દુનિયાભરમાં ભારતીયો રાખીની પ્રશંસા જાણવા આતુર થઈ જાય છે. રક્ષાબંધનએ હિંદુ ધર્મને એક મુખ્ય તહેવાર છે. જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને બળેવ પણ […]