તાજેતરના સમાચાર
જાણ્યું છતાં અજાણ્યું
સ્ટીલમૅન ઑફ ઇન્ડિયા જમશેદજી ઇરાની (1936-2022)
2-6-1936ના દિવસે જન્મેલા જમશેદજીજી ઇરાની ધાતુશાસ્ત્રના નિષ્ણાત ઉદ્યોગપતિ
-
સ્વાસ્થ્ય માટે ગોળ ખુબ જ ફાયદાકારક
May 11, 2023 -
દેશ નું એકમાત્ર ધુમ્રપાન અને તમાકુ મુક્ત ગામ
September 8, 2021 -
“Manchineel” વૃક્ષ એ વિશ્વનું સૌથી ખતરનાક વૃક્ષ
August 6, 2021
સફળ સાહસિક
મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત
મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના.. તામિલનાડુના નાના એવા ગામમાં
સામાજિક કાઉન્ટર
લોકપ્રિય
Trending News
Travel
Gadgets
Health
વધુ જાણો
સ્ત્રીની અપેક્ષા
સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના
વિશ્વ ચકલી દિવસ (20 માર્ચ)
20 માર્ચનો દિવસ સમગ્ર દુનિયામાં “વિશ્વ ચકલી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આપણે બાળગીત સાંભળ્યુ હશે … ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ? આવશો
હસતો ચહેરો સૌને ગમે
દોસ્તો, હસવું અને રડવું એ કુદરતી પ્રક્રિયા છે. હસીએ એટ્લે સુખદ લાગણી અનુભવાય છે અને રડીએ એટ્લે દુખદ લાગણી અનુભવાય છે. એક કહેવત છે હસે તેનું ઘર વસે, હસીએ કે
શ્વાસ બુક
શ્વાસ બુક પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી !
૨૧મી જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મહેસાણામાં પ્રારંભ
પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા
અંબાજી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ થનાર દસ હજાર રોપાનું વાવેતર
ધોમધખતી આ ગરમીમાં વૃક્ષ મનુષ્યને પોતાનો લીલોછમ છાંયડો આપીને ઠંડકની અનુભૂતિ કરાવે છે. વૃક્ષોના અનેક પરમાર્થને કારણે આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓ, કવિ તથા લેખકોએ
ભગવદ્ ગીતા અર્ક -30
અત્યાર સુધી આપણે કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા જીવન ઉપયોગી ઘણી બાબતો જોઈ. જેમાં ગીતા પરિચય, કર્મયોગ, સકામ કર્મ, નિષ્કામ કર્મ, કૃષ્ણપરાયણ કર્મ,કર્મનું ફળ,
ગુજરાતમાં થયું ૨૭ દર્દીઓના જીવનમાં નવજીવન આપનાર અંગદાન
શારીરિક ખોડખાંપણનો સામનો વ્યક્તિને જન્મજાત કે આકસ્મિક ઘટનાથી કરવો પડતો હોય છે. આ અપંગતા વ્યક્તિને ફક્ત શરીરથી પીડા નથી આપતી પરંતુ, માનસિક રીતે પણ
અનાથ બાળકો અને નિઃસહાય વૃધ્ધો માટે આજીવન મફતમાં રહેવાની વ્યવસ્થા કરનાર દેવ યોગી
દેવ યોગી કે સાક્ષાત દેવ દુત – 88 વર્ષની જીવન યાત્રા કરી અનંત યાત્રાએ ચાલ્યા ગયા. પોતાના અવાજમાં ખૂબ જ નિર્ભરતા અને સાહસિક તેમજ સમાજના દીનદુખીયાની સેવા કરવા
ઈશ્વરનું અસ્તિત્વ
ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ગોર્ડ કેટલા નામો છે? લોકો ઈશ્વરને ખોળતા રહે છે. કોઈ મંદિરમાં તો કોઈ મસ્જિદમાં, કોઈ ચર્ચમાં તો કોઈ દેરાસરમાં.. બસ બધા ઈશ્વરને શોધતા જ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મું દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશન
બાળક તેના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે. તે રીતે બાળકના પરિવાર પછી શિક્ષક સૌથી વધુ બાળક સાથે સમય વિતાવે છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત
ભગવદ્ ગીતા અર્ક:29
ધ્યાનયોગ ::આ અગાઉના લેખમાં આપણે સમાજની ઉચ્ચતા, સમાધિના આનંદ વિશે જોયું; આપણે એ પણ જોયું કે જ્યાં સુધી આ ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર, નિંદ્રા,