ફક્ત પોઝિટિવ સમાચાર અને સફળ સાહસિકો થી મોટીવેટ કરતા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે.

તાજેતરના સમાચાર

જાણ્યું છતાં અજાણ્યું

સફળ સાહસિક

સામાજિક કાઉન્ટર

લોકપ્રિય

Trending News

Travel

Gadgets

Health

વધુ જાણો

https://divyamudita.com/
જાણ્યું છતાં અજાણ્યું નિત્ય સમાચાર

સ્ટીલમૅન ઑફ ઇન્ડિયા જમશેદજી ઇરાની (1936-2022)

2-6-1936ના દિવસે જન્મેલા જમશેદજીજી ઇરાની ધાતુશાસ્ત્રના નિષ્ણાત ઉદ્યોગપતિ હતા. તેઓ પહેલાં બ્રિટિશ આર્યન એન્ડ સ્ટીલ એસોસિએશન સાથે જોડાયા હતા. ત્યારબાદ ટાટા

https://divyamudita.com/
નિત્ય સમાચાર લેખાનુભુતિ

સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ

સર્વશક્તિમાનને શરણે રહીએ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. તેઓ શ્યામ , ગોપાલ, કેશવ , માધવ,

https://divyamudita.com/
નિત્ય સમાચાર લેખાનુભુતિ

ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન

ભાઈ બહેનનો સંબંધ અમૂલ્ય છે. ભાઈ બહેનનો જ્યાં પ્રેમ હોય ત્યાં ભાઈને બહેન ભારે નથી હોતી. શ્રાવણ માસ આવતાની સાથે દુનિયાભરમાં ભારતીયો રાખીની પ્રશંસા જાણવા આતુર

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક -30

અત્યાર સુધી આપણે કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા જીવન ઉપયોગી ઘણી બાબતો જોઈ. જેમાં ગીતા પરિચય, કર્મયોગ, સકામ કર્મ, નિષ્કામ કર્મ, કૃષ્ણપરાયણ કર્મ,કર્મનું ફળ,

https://divyamudita.com/
નિત્ય સમાચાર

અંબાજી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ થનાર દસ હજાર રોપાનું વાવેતર

ધોમધખતી આ ગરમીમાં વૃક્ષ મનુષ્યને પોતાનો લીલોછમ છાંયડો આપીને ઠંડકની અનુભૂતિ કરાવે છે. વૃક્ષોના અનેક પરમાર્થને કારણે આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓ, કવિ તથા લેખકોએ

https://divyamudita.com/
લેખાનુભુતિ

વિશ્વ ચકલી દિવસ (20 માર્ચ)

20 માર્ચનો દિવસ સમગ્ર દુનિયામાં “વિશ્વ ચકલી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આપણે બાળગીત સાંભળ્યુ હશે … ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ? આવશો

https://divyamudita.com/
લેખાનુભુતિ

સ્ત્રીની અપેક્ષા

સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક – 32

શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પોતાનું અનંત સ્વરૂપ બતાવતા કહે છે કે જગતમાં જે કંઈ ભૌતિક અને અધ્યાત્મિક છે તે બંને શક્તિઓમાં સર્વ જીવોનો ઉદ્ભવ છે. જેમ મોતી

https://divyamudita.com/
લેખાનુભુતિ

ઈશ્વરનું અસ્તિત્વ

ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ગોર્ડ કેટલા નામો છે? લોકો ઈશ્વરને ખોળતા રહે છે. કોઈ મંદિરમાં તો કોઈ મસ્જિદમાં, કોઈ ચર્ચમાં તો કોઈ દેરાસરમાં.. બસ બધા ઈશ્વરને શોધતા જ

https://divyamudita.com/
લેખાનુભુતિ

આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાવંત ફિલ્મકાર ગુજરાતી Pan Nalin ની ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો” ભારત તરફથી ઓસ્કારમાં

ગુજરાતી ફિલ્મ Last Film Show “છેલ્લો શો” ને ભારત તરફથી અધીકૃત રીતે ઓસ્કાર માં મોકલવામાં આવી.. મહાનાયક અમિતાભ બચ્ચનને એક પત્રકારે થોડા સમય

https://divyamudita.com/
લેખાનુભુતિ

શ્વાસ બુક

શ્વાસ બુક પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી !

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:25

મનુષ્ય બ્રહ્મમાં નિર્વાણ અથવા મુક્તિ ક્યારે પામે છે? તેના જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓ થી પર થયેલા છે, જેમના મન