તાજેતરના સમાચાર
જાણ્યું છતાં અજાણ્યું
સ્ટીલમૅન ઑફ ઇન્ડિયા જમશેદજી ઇરાની (1936-2022)
2-6-1936ના દિવસે જન્મેલા જમશેદજીજી ઇરાની ધાતુશાસ્ત્રના નિષ્ણાત ઉદ્યોગપતિ
-
સ્વાસ્થ્ય માટે ગોળ ખુબ જ ફાયદાકારક
May 11, 2023 -
દેશ નું એકમાત્ર ધુમ્રપાન અને તમાકુ મુક્ત ગામ
September 8, 2021 -
“Manchineel” વૃક્ષ એ વિશ્વનું સૌથી ખતરનાક વૃક્ષ
August 6, 2021
સફળ સાહસિક
મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત
મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના.. તામિલનાડુના નાના એવા ગામમાં
સામાજિક કાઉન્ટર
લોકપ્રિય
Trending News
Travel
Gadgets
Health
વધુ જાણો
સ્ત્રીની અપેક્ષા
સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના
ભગવદ્ ગીતા અર્ક:28
ધ્યાનયોગ : ગયા લેખમાં આપણે જોયું કે જે યોગ કરે તે યોગી. પરંતુ આજકાલ આપણે જે ટીવી પર કે સોશિયલ મીડિયા પર યોગના વિડિયો જોઈએ છીએ… તો તે બધા શું યોગી છે?
ભગવદ્ ગીતા અર્ક:૧૬
ઈન્દ્રિય સંયમ – ગીતા વાંચન દ્વારા આપણે જિંદગી જીવવાની જડીબુટ્ટી સમાન જ્ઞાન મેળવી રહ્યાં છીએ.ગયા લેખમાં સ્થિર મનવાળા મનુષ્યનાં લક્ષણો જોયાં. તેમાં
૨૧મી જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મહેસાણામાં પ્રારંભ
પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા
અંબાજી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ થનાર દસ હજાર રોપાનું વાવેતર
ધોમધખતી આ ગરમીમાં વૃક્ષ મનુષ્યને પોતાનો લીલોછમ છાંયડો આપીને ઠંડકની અનુભૂતિ કરાવે છે. વૃક્ષોના અનેક પરમાર્થને કારણે આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓ, કવિ તથા લેખકોએ
ભગવદ્ ગીતા અર્ક:25
મનુષ્ય બ્રહ્મમાં નિર્વાણ અથવા મુક્તિ ક્યારે પામે છે? તેના જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓ થી પર થયેલા છે, જેમના મન
ઇસ્કોન સંપ્રદાય દ્વારા શ્રીમદ ભગવત ગીતા ધર્મગ્રંથનું નિ:શુલ્ક વિતરણ
હિન્દુ ધર્મ અનેક ધર્મગ્રંથોથી સમૃદ્ધ છે. પરંતુ, તેમાં શ્રીમદ્ ભગવત ગીતાનું મહત્વ અનેરું છે. સંસ્કૃત ભાષામાં લખાયેલ આ મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. સંપૂર્ણ
ગુજરાતમાં થયું ૨૭ દર્દીઓના જીવનમાં નવજીવન આપનાર અંગદાન
શારીરિક ખોડખાંપણનો સામનો વ્યક્તિને જન્મજાત કે આકસ્મિક ઘટનાથી કરવો પડતો હોય છે. આ અપંગતા વ્યક્તિને ફક્ત શરીરથી પીડા નથી આપતી પરંતુ, માનસિક રીતે પણ
શ્રમજીવી પરિવારના બાળકોમાં સંસ્કારનું સિંચન કરતા ડોક્ટર કલાબેન
શ્રમજીવી પરિવારના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા એજ્યુકેશન અંડર ટેન્ટ ની શરૂઆત. સમાજમાં ઘણા એવા પરિવાર છે. જેમની સ્થિતિ સારી ન હોય તે બાળકો શિક્ષણ લઈ શકતા
ભગવદ્ ગીતા અર્ક:26
આજકાલ સોશિયલ મીડિયામાં આપણે કોઈને મદદ કરતા ફોટા કે વિડિયો કે પછી કોઈ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમમાં ભોજન કરાવતા ફોટા કે વિડીયો કે પછી શિયાળામાં કોઈને ગરમ કપડાં
પુસ્તકાલય જ્ઞાનનો ખજાનો
પુસ્તકાલયો સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જ્ઞાન, કલ્પના અને સમાજના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. આ પવિત્ર જગ્યા સદીઓથી માનવ સભ્યતાનો એક અભિન્ન અંગ છે.
USA માં જગત્ માતા માં ઉમિયાનાં ભવ્ય ત્રણ મંદિરો નિર્માણ પામશે
કડવા પાટીદારોની કુળદેવી શ્રી માં ઉમિયા આદ્યશક્તિ તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. દેશ-વિદેશમાં માં ઉમિયાના ઉપાસકો અસંખ્ય છે. ભારતમાં માતા ઉમિયાના અનેક