ફક્ત પોઝિટિવ સમાચાર અને સફળ સાહસિકો થી મોટીવેટ કરતા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે.

તાજેતરના સમાચાર

જાણ્યું છતાં અજાણ્યું

સફળ સાહસિક

સામાજિક કાઉન્ટર

લોકપ્રિય

Trending News

Travel

Gadgets

Health

વધુ જાણો

https://divyamudita.com/
નિત્ય સમાચાર

શિક્ષક દિન એટલે આદર્શ શિક્ષક ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ

આજે શિક્ષક દિન આપણે સૌ જાણીએ આ દિન વિશે… ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ એટલે આદર્શ શિક્ષક ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ પ્રખ્યાત તત્વજ્ઞાની, શિક્ષક અને રાજકારણી ડૉ.

https://divyamudita.com/
નિત્ય સમાચાર

બે મહિલાઓ જેમણે પોતાના સ્વદેશી પિઝા અને ઓવન બનાવી ગુજરાતીઓ ના દિલ જીત્યા

અમદાવાદ ના લો ગાર્ડન માં “જસુબેન શાહ ના ઓલ્ડ પીઝા” નામથી પીઝા શોપ આવેલી છે. જે જસૂબેન, અંદેરબેન અને જોરાવરસિહ રાજપૂત એ સાથે મળી ને ચલાવે છે. જસૂબેન એ

https://divyamudita.com/
લેખાનુભુતિ

સ્ત્રીની અપેક્ષા

સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:27

ગયા લેખમાં આપણે મનમાં સતત ચાલી રહેલા વિચારોને રોકી કેવી રીતે શકાય તે જોયું. થોડી વાર પણ આપણે જો આંખો બંધ કરીને બેસીએ તો તરત જ કેટલાય વિચારોનું ઘોડાપૂર આપણા

https://divyamudita.com/
નિત્ય સમાચાર

શ્રમજીવી મહિલાઓ માટે તો દરરોજ મધર્સ ડે

મધર્સ ડે, દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. લોકો ઘેર ઘેર તેમની માતા સાથે ફોટા પાડી છે. અને તેમની માતાને કેક ખવડાવીને મધર્સ ડે ઉજવે

https://divyamudita.com/
નિત્ય સમાચાર

એમેઝોન ના CEO પદ પર થી જેફ બેજોસ રાજીનામું આપશે

એમેઝોન ના સ્થાપક અને CEO  જેફ બેજોસ પોતાના પદ પરથી રાજીનામું આપશે તેમના સ્થાને એન્ડી જેસી નવા CEO બનશે. એન્ડી જેસી હાલ માં એમઝોન ના વેબ સર્વિસિસ ના હેડ

શ્રીલંકા ના પ્રવાસ માટે શિખર ધવન કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવન ને વન ડે અને ટી 20 માટે કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. જ્યારે ભુવનેશ્વર કુમાર ને વાઇસ કેપ્ટન

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-20

“કામ ” – મહાપુરુષો જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે. માટે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હું એવું વર્તન, એવું આચરણ

https://divyamudita.com/
લેખાનુભુતિ

ગણેશજી વિઘ્નહર્તા

ભગવાન ગણેશની આરાધનાનો દસ દિવસનો તહેવાર ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે. શ્રી ગણેશજીની પૂજા કરીને, પાઠ કરીને અને ભગવાનના ઉપદેશોને આપના જીવનમાં અપનાવાથી આપણી ઘણી

https://divyamudita.com/
નિત્ય સમાચાર

૨૧મી જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મહેસાણામાં પ્રારંભ

પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:29

ધ્યાનયોગ ::આ અગાઉના લેખમાં આપણે સમાજની ઉચ્ચતા, સમાધિના આનંદ વિશે જોયું; આપણે એ પણ જોયું કે જ્યાં સુધી આ ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર, નિંદ્રા,

https://divyamudita.com/
જાણ્યું છતાં અજાણ્યું

ઈ-મેઇલની શોધ 1978 માં 14 વર્ષના ભારતીય છોકરા વી.એ.શિવા અય્યાદુરાઇએ કરી હતી

ઈ-મેઇલની શોધ કોઈ અમેરિકન દ્રારા નહીં પરંતુ 1978 માં 14 વર્ષના ભારતીય છોકરા વી.એ.શિવા અય્યાદુરાઇએ કરી હતી. તે ભારતીય અમેરિકન એંજિનિયર, રાજકારણી અને