ફક્ત પોઝિટિવ સમાચાર અને સફળ સાહસિકો થી મોટીવેટ કરતા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે.

તાજેતરના સમાચાર

જાણ્યું છતાં અજાણ્યું

સફળ સાહસિક

સામાજિક કાઉન્ટર

લોકપ્રિય

Trending News

Travel

Gadgets

Health

વધુ જાણો

https://divyamudita.com/
નિત્ય સમાચાર

શિક્ષક દિન એટલે આદર્શ શિક્ષક ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ

આજે શિક્ષક દિન આપણે સૌ જાણીએ આ દિન વિશે… ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ એટલે આદર્શ શિક્ષક ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ પ્રખ્યાત તત્વજ્ઞાની, શિક્ષક અને રાજકારણી ડૉ.

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:27

ગયા લેખમાં આપણે મનમાં સતત ચાલી રહેલા વિચારોને રોકી કેવી રીતે શકાય તે જોયું. થોડી વાર પણ આપણે જો આંખો બંધ કરીને બેસીએ તો તરત જ કેટલાય વિચારોનું ઘોડાપૂર આપણા

https://divyamudita.com/
લેખાનુભુતિ

સ્ત્રીની અપેક્ષા

સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના

https://divyamudita.com/
નિત્ય સમાચાર

બે મહિલાઓ જેમણે પોતાના સ્વદેશી પિઝા અને ઓવન બનાવી ગુજરાતીઓ ના દિલ જીત્યા

અમદાવાદ ના લો ગાર્ડન માં “જસુબેન શાહ ના ઓલ્ડ પીઝા” નામથી પીઝા શોપ આવેલી છે. જે જસૂબેન, અંદેરબેન અને જોરાવરસિહ રાજપૂત એ સાથે મળી ને ચલાવે છે. જસૂબેન એ

https://divyamudita.com/
નિત્ય સમાચાર

૨૧મી જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મહેસાણામાં પ્રારંભ

પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા

https://divyamudita.com/
નિત્ય સમાચાર

શ્રમજીવી મહિલાઓ માટે તો દરરોજ મધર્સ ડે

મધર્સ ડે, દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. લોકો ઘેર ઘેર તેમની માતા સાથે ફોટા પાડી છે. અને તેમની માતાને કેક ખવડાવીને મધર્સ ડે ઉજવે

https://divyamudita.com/
લેખાનુભુતિ

ગણેશજી વિઘ્નહર્તા

ભગવાન ગણેશની આરાધનાનો દસ દિવસનો તહેવાર ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે. શ્રી ગણેશજીની પૂજા કરીને, પાઠ કરીને અને ભગવાનના ઉપદેશોને આપના જીવનમાં અપનાવાથી આપણી ઘણી

https://divyamudita.com/
જાણ્યું છતાં અજાણ્યું

ઈ-મેઇલની શોધ 1978 માં 14 વર્ષના ભારતીય છોકરા વી.એ.શિવા અય્યાદુરાઇએ કરી હતી

ઈ-મેઇલની શોધ કોઈ અમેરિકન દ્રારા નહીં પરંતુ 1978 માં 14 વર્ષના ભારતીય છોકરા વી.એ.શિવા અય્યાદુરાઇએ કરી હતી. તે ભારતીય અમેરિકન એંજિનિયર, રાજકારણી અને

https://divyamudita.com/
નિત્ય સમાચાર

એમેઝોન ના CEO પદ પર થી જેફ બેજોસ રાજીનામું આપશે

એમેઝોન ના સ્થાપક અને CEO  જેફ બેજોસ પોતાના પદ પરથી રાજીનામું આપશે તેમના સ્થાને એન્ડી જેસી નવા CEO બનશે. એન્ડી જેસી હાલ માં એમઝોન ના વેબ સર્વિસિસ ના હેડ

https://divyamudita.com/
લેખાનુભુતિ

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનો પ્રેરક પત્ર

સરળ વસ્તુઓ જ સૌથી વધુ ખુશી આપે છે.નારાયણ મૂર્તિનો આપત્ર આપણને સાદાઈ અને સંયમની પ્રેરણા આપે છે.ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ આ ચર્ચિત પત્ર પોતાની

https://divyamudita.com/
લેખાનુભુતિ

ઈશ્વરનું અસ્તિત્વ

ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ગોર્ડ કેટલા નામો છે? લોકો ઈશ્વરને ખોળતા રહે છે. કોઈ મંદિરમાં તો કોઈ મસ્જિદમાં, કોઈ ચર્ચમાં તો કોઈ દેરાસરમાં.. બસ બધા ઈશ્વરને શોધતા જ

https://divyamudita.com/
નિત્ય સમાચાર

અક્ષયકુમારે સેના ના જવાનો સાથે મુલાકાત કરી ડાન્સ કર્યો

હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે જમ્મુ કાશ્મીર ના બંદીપોર જિલ્લાના ગુરેજ સેક્ટર માં પહોંચી સેના ના જવાનો નો ઉત્સાહ વધાર્યો. બૉલીવુડ અભિનેતા એ અચાનક પોતાના