ફક્ત પોઝિટિવ સમાચાર અને સફળ સાહસિકો થી મોટીવેટ કરતા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે.

તાજેતરના સમાચાર

જાણ્યું છતાં અજાણ્યું

સફળ સાહસિક

સામાજિક કાઉન્ટર

લોકપ્રિય

Trending News

Travel

Gadgets

Health

વધુ જાણો

https://divyamudita.com/
નિત્ય સમાચાર

શિક્ષક દિન એટલે આદર્શ શિક્ષક ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ

આજે શિક્ષક દિન આપણે સૌ જાણીએ આ દિન વિશે… ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ એટલે આદર્શ શિક્ષક ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ પ્રખ્યાત તત્વજ્ઞાની, શિક્ષક અને રાજકારણી ડૉ.

https://divyamudita.com/
નિત્ય સમાચાર

બે મહિલાઓ જેમણે પોતાના સ્વદેશી પિઝા અને ઓવન બનાવી ગુજરાતીઓ ના દિલ જીત્યા

અમદાવાદ ના લો ગાર્ડન માં “જસુબેન શાહ ના ઓલ્ડ પીઝા” નામથી પીઝા શોપ આવેલી છે. જે જસૂબેન, અંદેરબેન અને જોરાવરસિહ રાજપૂત એ સાથે મળી ને ચલાવે છે. જસૂબેન એ

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-20

“કામ ” – મહાપુરુષો જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે. માટે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હું એવું વર્તન, એવું આચરણ

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:27

ગયા લેખમાં આપણે મનમાં સતત ચાલી રહેલા વિચારોને રોકી કેવી રીતે શકાય તે જોયું. થોડી વાર પણ આપણે જો આંખો બંધ કરીને બેસીએ તો તરત જ કેટલાય વિચારોનું ઘોડાપૂર આપણા

https://divyamudita.com/
લેખાનુભુતિ

સ્ત્રીની અપેક્ષા

સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના

https://divyamudita.com/
નિત્ય સમાચાર

૨૧મી જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મહેસાણામાં પ્રારંભ

પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા

https://divyamudita.com/
લેખાનુભુતિ

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનો પ્રેરક પત્ર

સરળ વસ્તુઓ જ સૌથી વધુ ખુશી આપે છે.નારાયણ મૂર્તિનો આપત્ર આપણને સાદાઈ અને સંયમની પ્રેરણા આપે છે.ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ આ ચર્ચિત પત્ર પોતાની

https://divyamudita.com/
નિત્ય સમાચાર

અનાથ બાળકો અને નિઃસહાય વૃધ્ધો માટે આજીવન મફતમાં રહેવાની વ્યવસ્થા કરનાર દેવ યોગી

દેવ યોગી કે સાક્ષાત દેવ દુત – 88 વર્ષની જીવન યાત્રા કરી અનંત યાત્રાએ ચાલ્યા ગયા. પોતાના અવાજમાં ખૂબ જ નિર્ભરતા અને સાહસિક તેમજ સમાજના દીનદુખીયાની સેવા કરવા

શ્રીલંકા ના પ્રવાસ માટે શિખર ધવન કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવન ને વન ડે અને ટી 20 માટે કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. જ્યારે ભુવનેશ્વર કુમાર ને વાઇસ કેપ્ટન

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક -30

અત્યાર સુધી આપણે કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા જીવન ઉપયોગી ઘણી બાબતો જોઈ. જેમાં ગીતા પરિચય, કર્મયોગ, સકામ કર્મ, નિષ્કામ કર્મ, કૃષ્ણપરાયણ કર્મ,કર્મનું ફળ,

https://divyamudita.com/
નિત્ય સમાચાર

શ્રમજીવી મહિલાઓ માટે તો દરરોજ મધર્સ ડે

મધર્સ ડે, દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. લોકો ઘેર ઘેર તેમની માતા સાથે ફોટા પાડી છે. અને તેમની માતાને કેક ખવડાવીને મધર્સ ડે ઉજવે

https://divyamudita.com/
નિત્ય સમાચાર

આજનો ઈતિહાસ : સોનમ નોરબુ (1909-1980) (ધ સેવિયર ઑફ લદ્દાખ)

1947માં ભારતના વિભાજન પછી તુરંત છળકપટથી આદિવાસીઓના વેશમાં આવેલા પાકિસ્તાની લશ્કરે કારગિલ, સ્કાર્દુ અને લદ્દાખ- કોનકુ વિસ્તારમાં કબજો કરી 1947માં કશ્મીર પર