ફક્ત પોઝિટિવ સમાચાર અને સફળ સાહસિકો થી મોટીવેટ કરતા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે.

તાજેતરના સમાચાર

જાણ્યું છતાં અજાણ્યું

સફળ સાહસિક

સામાજિક કાઉન્ટર

લોકપ્રિય

Trending News

Travel

Gadgets

Health

વધુ જાણો

https://divyamudita.com/
લેખાનુભુતિ

સ્ત્રીની અપેક્ષા

સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:28

ધ્યાનયોગ : ગયા લેખમાં આપણે જોયું કે જે યોગ કરે તે યોગી. પરંતુ આજકાલ આપણે જે ટીવી પર કે સોશિયલ મીડિયા પર યોગના વિડિયો જોઈએ છીએ… તો તે બધા શું યોગી છે?

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક: 24

જે કર્મ કૃષ્ણભાવનાયુક્ત રીતે આપણે કરતાં હોઈએ તે કર્મ ફળ આપણને બાંધતું નથી. તેવું આપણે આ અગાઉના લેખમાં જોયું. દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય સાંભળતો,જોતો,

https://divyamudita.com/
નિત્ય સમાચાર

અંબાજી આવતા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ થનાર દસ હજાર રોપાનું વાવેતર

ધોમધખતી આ ગરમીમાં વૃક્ષ મનુષ્યને પોતાનો લીલોછમ છાંયડો આપીને ઠંડકની અનુભૂતિ કરાવે છે. વૃક્ષોના અનેક પરમાર્થને કારણે આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓ, કવિ તથા લેખકોએ

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૬

ઈન્દ્રિય સંયમ –  ગીતા વાંચન દ્વારા આપણે જિંદગી જીવવાની જડીબુટ્ટી સમાન જ્ઞાન મેળવી રહ્યાં છીએ.ગયા લેખમાં સ્થિર મનવાળા મનુષ્યનાં લક્ષણો જોયાં. તેમાં

https://divyamudita.com/
નિત્ય સમાચાર લેખાનુભુતિ

સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ

સર્વશક્તિમાનને શરણે રહીએ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. તેઓ શ્યામ , ગોપાલ, કેશવ , માધવ,

https://divyamudita.com/
નિત્ય સમાચાર

ગુજરાતમાં થયું ૨૭ દર્દીઓના જીવનમાં નવજીવન આપનાર અંગદાન

શારીરિક ખોડખાંપણનો સામનો વ્યક્તિને જન્મજાત કે આકસ્મિક ઘટનાથી  કરવો પડતો હોય છે.  આ અપંગતા વ્યક્તિને ફક્ત શરીરથી પીડા નથી આપતી પરંતુ, માનસિક રીતે પણ

https://divyamudita.com/
નિત્ય સમાચાર

ઇસ્કોન સંપ્રદાય દ્વારા શ્રીમદ ભગવત ગીતા ધર્મગ્રંથનું નિ:શુલ્ક વિતરણ

હિન્દુ ધર્મ અનેક ધર્મગ્રંથોથી સમૃદ્ધ છે. પરંતુ, તેમાં શ્રીમદ્ ભગવત ગીતાનું મહત્વ અનેરું છે. સંસ્કૃત ભાષામાં લખાયેલ આ મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. સંપૂર્ણ

https://divyamudita.com/
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:25

મનુષ્ય બ્રહ્મમાં નિર્વાણ અથવા મુક્તિ ક્યારે પામે છે? તેના જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓ થી પર થયેલા છે, જેમના મન

https://divyamudita.com/
લેખાનુભુતિ

વિશ્વ ચકલી દિવસ (20 માર્ચ)

20 માર્ચનો દિવસ સમગ્ર દુનિયામાં “વિશ્વ ચકલી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આપણે બાળગીત સાંભળ્યુ હશે … ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ? આવશો

https://divyamudita.com/
નિત્ય સમાચાર

૨૧મી જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મહેસાણામાં પ્રારંભ

પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા

https://divyamudita.com/
લેખાનુભુતિ

પુસ્તકાલય જ્ઞાનનો ખજાનો

પુસ્તકાલયો સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જ્ઞાન, કલ્પના અને સમાજના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. આ પવિત્ર જગ્યા સદીઓથી માનવ સભ્યતાનો એક અભિન્ન અંગ છે.