Home Archive by category લેખાનુભુતિ (Page 7)
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક: 24

જે કર્મ કૃષ્ણભાવનાયુક્ત રીતે આપણે કરતાં હોઈએ તે કર્મ ફળ આપણને બાંધતું નથી. તેવું આપણે આ અગાઉના લેખમાં જોયું. દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય સાંભળતો,જોતો, સ્પર્શ કરતો, સૂંઘતો,ખાતો, ચાલતો, સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં, પોતાના અંતરમાં હંમેશાં તે જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. તે
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક 23

કર્મયોગ : આપણને એટલે કે મનુષ્યને સમગ્ર જીવન દરમિયાન સારા કે નરસા ઘણા અનુભવો થતા હોય છે. આપણાથી ક્યારેક જાણે-અજાણે કેટલીય ભૂલો થઈ જતી હોય છે. અને જ્યારે એ ભૂલો સમજાય ત્યારે એને સુધારવાનો સમય પસાર થઈ ગયો હોય છે. અને મનમાં પસ્તાવો થતો હોય છે. મનોમન આપણે ખૂબ દુઃખી પણ થતા હોઈએ છીએ. આવા […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક: 22

ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે કે જે ભગવાને ક્યારેય કોઈના સમક્ષ આ દિવ્યજ્ઞાન પીરસ્યું ન્હોતું. કારણ કે, અર્જુન ભગવાન શ્રીકૃષ્ણનો ફક્ત પ્રિય ભક્ત જ નહોતો, પરંતુ અર્જુન એક યોદ્ધો હતો, પરાક્રમી ક્ષત્રિય હતો. તેને પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે પ્રોત્સાહિત કરતાં કરતાં ભગવાન આ દિવ્યજ્ઞાન સુધી આવ્યા છે. તેઓ અર્જુનને […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-21

ગીતાનો પુરાતન ઈતિહાસ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન આપણને દિવ્ય જ્ઞાન દ્વારા ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જણાવે છે. કે, સૌ પ્રથમ તેમણે આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ “વિવસ્વાન”ને આપેલો. વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો. અને મનુએ આ ઉપદેશ ઈક્ષ્વાહુને આપ્યો. સૂર્ય સમસ્ત ગ્રહોનો રાજા છે. જેને આધુનિક યુગમાં “વિવસ્વાન” કહેવામાં આવે છે. તેઓ
લેખાનુભુતિ

માત્ર પાંચ રૂપિયા ફી માં 38 વર્ષથી સેવા કરતાં ડોક્ટર

કર્ણાટકના માંડયા ગામના ડો.શંકરે ગૌડા ગામના ગરીબ દર્દીઓને ફકત પાંચ રૂપિયામાં ઈલાજ કરે છે. તેઓએ મણીપાલની કસ્તુરબા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને વેનેરિયોલોજી એન્ડ ડર્મેટોલોજી ની ડિગ્રી મેળવેલ છે. ગામના બે રૂમ વાળા નાના મકાનમાં રહેશે.અને ગામમાં જ નાનકડા રૂમમા ક્લિનિક બનાવી સેવા કરી રહ્યા છે. તેમની પાસે શહેરમાં પોતાનું ક્લિનિક નથી. કારણકે હોસ્પિટલ બનાવવા જરૂરી […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-20

“કામ ” – મહાપુરુષો જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે. માટે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હું એવું વર્તન, એવું આચરણ કરું છું કે જેથી અવાંછિત જનસમુદાય ઉત્પન્ન ન થાય. માટે વિદ્વાન માણસોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા અનાસક્ત રહી કર્મ કરવું જોઈએ.. ભગવાન કહે છે કે જીવ મિથ્યા અહંકારના […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-19

કર્મ શા માટે કરવું જોઈએ? ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કર્મયોગ સમજાવતા કહ્યું છે કે,” કર્મ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ કરી શકતો નથી”. હવે, આપણે ભૌતિક જગતમાં રહીને અનાસક્તિ અને બંધનમાંથી મુક્ત રહી કર્મ કેવી રીતે કરવું જોઈએ? તે જોઈએ. ભગવત ગીતામાં કહ્યું છે કે કોઈપણ કર્મ કૃષ્ણભાવના પરાયણ થઈ કરવું જોઈએ. જગતમાં કરેલું કોઈ […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૮

કર્મનો સિદ્ધાંત:- આ પહેલાં આપણે ભગવદગીતા અર્કમાં જીવન ઉપયોગી ઘણી બાબતો જાણી. જેવી કે, આત્મા – શરીરનો સંબંધ, કર્તવ્યપાલન, યોગસાધના, સમાધિ, ઈન્દ્રિય- નિયંત્રણ, સ્થિર મન, શાંતમન વગેરે. તો શું કોઈ બાબતમાં આપણે મનને નહીં પરોવવાનું? કોઈ કર્મ નહી કરવાનું? કોઈથી કોઈ હેતું નહીં રાખવાનો??? અર્જુનના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊઠે છે: અર્જુનના મનની મૂંઝવણ: અર્જુન […]
લેખાનુભુતિ

ભારતની પ્રથમ પોલીસ અધિકારી બનનાર ટ્રાન્સજેન્ડર મહિલા કે.પ્રીતિકા યશીની

કે.પ્રીતિકા યશીની એ ભારતની પોલીસ અધિકારી બનનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા છે. તે તામિલનાડુમા પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઈન્સ્પેકટર તરીકે કામ કરી રહ્યા છે. પ્રીતિકા યશીનીનો જન્મ તામિલનાડુના સાલેમમા થયો હતો. તેના પિતા એક ડ્રાઈવર હતા. તેનું નામ પ્રદીપ રાખવામા આવ્યું હતું. તેનું બાળપણ ખુબજ મુશ્કેલીમાં વીત્યું હતું. તે જ્યારે નવમા ધોરણમાં હતી ત્યારે તેને કઈક અલગ […]
લેખાનુભુતિ

મહમ્મદ ઘોરીને હરાવનાર ગુજરાતની વીરાંગના, પાટણની રાણી – નાયકી દેવી

વિરાંગના નાયકીદેવી સોલંકી : ૧૧૯૨માં મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે તરાઈના બીજા યુદ્ધમાં જીત મેળવી જેના ૧૪ વર્ષ અગાઉ મોહમ્મદ ઘોરીને ૧૧૭૮માં ગુજરાતની એક ક્ષત્રાણીના હાથે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો તે ઈતિહાસ બહુ ઓછા લોકો જાણે છે. સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાલના પુત્ર અજયપાલનું ગુજરાત ઉપર રાજ હતું. જેઓ શાસનમાં આવ્યે માત્ર ચાર જ વર્ષ થયા […]
Load More