લેખાનુભુતિ

સમયનું મુલ્ય

Time and Time Wait for None સમય કોઇની રાહ જોયા વિના સતત વહેતો રહે છે. મનુષ્યનો જીવનમાં અડધો સમય સુવામાં જાય છે બાકીના અડધા સમયમાં તે ભણવા માટે , અન્ય પ્રવૃતિઓ માટે અને ઘર કામ માટે આપે છે. જીવન નિર્વાહ માટે તેમજ અન્ય પ્રવૃતિ માટે સમય ફાળવવો પડે છે. સમય દરેક પાસે એક સરખો હોય […]
લેખાનુભુતિ

ઈશ્વરનું અસ્તિત્વ

ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ગોર્ડ કેટલા નામો છે? લોકો ઈશ્વરને ખોળતા રહે છે. કોઈ મંદિરમાં તો કોઈ મસ્જિદમાં, કોઈ ચર્ચમાં તો કોઈ દેરાસરમાં.. બસ બધા ઈશ્વરને શોધતા જ રહે છે જાણે ઈશ્વર તો ક્યાય સંતાઈ ગયા હોય? લોકો તેમને દૂધ ચઢાવે, ચાદર ચઢાવે, સૂકા મેવા ધરાવે, થાળ ધરાવે. મારા મનમાં પ્રશ્ન થાય છે કે શુ ઈશ્વર […]
લેખાનુભુતિ

વિશ્વ ચકલી દિવસ (20 માર્ચ)

20 માર્ચનો દિવસ સમગ્ર દુનિયામાં “વિશ્વ ચકલી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આપણે બાળગીત સાંભળ્યુ હશે … ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ? આવશો કે નહીં ? બેસવાને પાટલો , સુવાને ખાટલો , આપીશ તને..  આપીશ તને … એવું સુંદર મજાનું બાળગીત બાળકોને વધારે પ્રિય છે, મિત્રો ભાગ્યે જ કોઈ એવું બાળક […]
લેખાનુભુતિ

જીવન કેવું જીવવું??

જીવન એટલે માતાના ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી આપણી જીવવાની જે શરૂઆત થાય છે તે. બુદ્ધિશક્તિના વિકાસથી આપણને સમજ પડવા લાગે ત્યારપછીનો સમયગાળો એટલે જીવન. જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. દરેક માણસને ભગવાન આ સમયે જીવન જીવવાની તક આપે છે. સુખમાં અને દુઃખમાં જીવવાની યોગ્ય તક. ખરેખર આ જીવનની રચના કરનારે ખુબ જ […]
નિત્ય સમાચાર

અનાથ બાળકો અને નિઃસહાય વૃધ્ધો માટે આજીવન મફતમાં રહેવાની વ્યવસ્થા કરનાર દેવ યોગી

દેવ યોગી કે સાક્ષાત દેવ દુત – 88 વર્ષની જીવન યાત્રા કરી અનંત યાત્રાએ ચાલ્યા ગયા. પોતાના અવાજમાં ખૂબ જ નિર્ભરતા અને સાહસિક તેમજ સમાજના દીનદુખીયાની સેવા કરવા માટે પોતાના પરિવારનો પણ ત્યાગ કરનાર ત્યાગમૂર્તિ. માણસનો જન્મ થાય એટ્લે તેનું મૃત્યુ થવું સ્વાભાવિક છે પણ કેટલાક જીવ આ દુનિયામાં પોતાની સુગંધ કાયમ માટે ફેલાવી જતાં […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક – 32

શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પોતાનું અનંત સ્વરૂપ બતાવતા કહે છે કે જગતમાં જે કંઈ ભૌતિક અને અધ્યાત્મિક છે તે બંને શક્તિઓમાં સર્વ જીવોનો ઉદ્ભવ છે. જેમ મોતી દોરામાં પરવાઈને એક સુંદર માળા બને છે તેમ દરેક જીવ એક પરમ શક્તિ, એક શ્રેષ્ઠ શક્તિ એવા ભગવાન સાથે જોડાયેલ છે અને સુંદર જગતની રચના થયેલ છે. ભગવાન […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક -31

સાચો ભક્ત કોને કહેવાય? આપણે સામાન્ય માણસો, અલગ અલગ ધર્મના લોકો રોજ અલગ અલગ ધર્મસ્થાનોએ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. દર્શનની બધી ક્રિયાઓ સ્થૂળ રીતે કરીએ છીએ. તો શું ખરેખર આપણે તે ભક્તિ કરી કહેવાય? તો શું આપણે ખરેખર ભગવાનના ભક્ત છીએ? તો શું આપણે અધ્યાત્મના રસ્તે છીએ? આવા અનેક પ્રશ્નો મનમાં ઊઠે. અને… “ગીતા […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક -30

અત્યાર સુધી આપણે કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા જીવન ઉપયોગી ઘણી બાબતો જોઈ. જેમાં ગીતા પરિચય, કર્મયોગ, સકામ કર્મ, નિષ્કામ કર્મ, કૃષ્ણપરાયણ કર્મ,કર્મનું ફળ, દિવ્ય જ્ઞાનયોગ, ધ્યાન, યોગ, સમાધિ, સમાધિનો આનંદ… એવી ઘણી બાબતો જોઈ. જીવનમાં આવતા સુખ-દુઃખ, આપત્તિઓ, આનંદ- વિષાદ, મોહ- માયા પ્રત્યે કેવી રીતે તટસ્થતા કેળવવી તેનું જ્ઞાન મેળવ્યું. તે ઉપરાંત મનને વશ કરી શાંતિ […]
લેખાનુભુતિ

આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાવંત ફિલ્મકાર ગુજરાતી Pan Nalin ની ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો” ભારત તરફથી ઓસ્કારમાં

ગુજરાતી ફિલ્મ Last Film Show “છેલ્લો શો” ને ભારત તરફથી અધીકૃત રીતે ઓસ્કાર માં મોકલવામાં આવી.. મહાનાયક અમિતાભ બચ્ચનને એક પત્રકારે થોડા સમય પહેલાં પૂછ્યું:”અભિનય ક્ષેત્રે આટલી વિરાટ છલાંગ લગાવ્યા બાદ અને ભાતભાતની ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે કોઈ ઝંખના ખરી ? “ત્યારે અમિતાભજીએ પૂરતી પારદર્શકતા સાથે ઉત્તર વાળ્યો:” જી, ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:29

ધ્યાનયોગ ::આ અગાઉના લેખમાં આપણે સમાજની ઉચ્ચતા, સમાધિના આનંદ વિશે જોયું; આપણે એ પણ જોયું કે જ્યાં સુધી આ ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર, નિંદ્રા, સ્વરક્ષણ જેવી શારીરિક જરૂરિયાતો પણ મનુષ્યે પરિપૂર્ણ કરવી પડે છે. જરૂરિયાત પૂરતી તે બધી જરૂરિયાતો પૂર્ણ કરી વ્યક્તિ શ્રદ્ધા અને નિશ્ચયપૂર્વક યોગા અભ્યાસમાં મગ્ન થઈ જાય તો […]
Load More