ગીતાનો પુરાતન ઈતિહાસ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન આપણને દિવ્ય જ્ઞાન દ્વારા ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જણાવે છે. કે, સૌ પ્રથમ તેમણે આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ “વિવસ્વાન”ને આપેલો. વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો. અને મનુએ આ ઉપદેશ ઈક્ષ્વાહુને આપ્યો. સૂર્ય સમસ્ત
કર્ણાટકના માંડયા ગામના ડો.શંકરે ગૌડા ગામના ગરીબ દર્દીઓને ફકત પાંચ રૂપિયામાં ઈલાજ કરે છે. તેઓએ મણીપાલની કસ્તુરબા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને વેનેરિયોલોજી એન્ડ ડર્મેટોલોજી ની ડિગ્રી મેળવેલ છે. ગામના બે રૂમ વાળા નાના મકાનમાં રહેશે.અને ગામમાં જ નાનકડા રૂમમા ક્લિનિક બનાવી સેવા કરી રહ્યા છે. તેમની પાસે શહેરમાં પોતાનું ક્લિનિક નથી. કારણકે હોસ્પિટલ બનાવવા જરૂરી […]
કોશિશ કરનેવાલોકી કભી હાર નહીં હોતી , લહરો સે ડરકર નૌકા પાર નહી હોતી , મન કા વિશ્વાસ રગોમે સાહસ ભરતા હૈ , ચઢકર ગીરના ગીરકર ચઢના , આખિર ઉસકી મહેનત બેકાર નહીં હોતી, કોશિશ કરનેવાલોકી કભી હાર નહીં હોતી ગુજરાતના જયવિર ગઢવી તેનું ખૂબ જ સુંદર અને સચોટ ઉદાહરણ છે જેઓ પ્રથમ પ્રયાસમાં જ જીપીએસસી પાસ […]
“કામ ” – મહાપુરુષો જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે. માટે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હું એવું વર્તન, એવું આચરણ કરું છું કે જેથી અવાંછિત જનસમુદાય ઉત્પન્ન ન થાય. માટે વિદ્વાન માણસોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા અનાસક્ત રહી કર્મ કરવું જોઈએ.. ભગવાન કહે છે કે જીવ મિથ્યા અહંકારના […]
કર્મ શા માટે કરવું જોઈએ? ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કર્મયોગ સમજાવતા કહ્યું છે કે,” કર્મ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ કરી શકતો નથી”. હવે, આપણે ભૌતિક જગતમાં રહીને અનાસક્તિ અને બંધનમાંથી મુક્ત રહી કર્મ કેવી રીતે કરવું જોઈએ? તે જોઈએ. ભગવત ગીતામાં કહ્યું છે કે કોઈપણ કર્મ કૃષ્ણભાવના પરાયણ થઈ કરવું જોઈએ. જગતમાં કરેલું કોઈ […]
કર્મનો સિદ્ધાંત:- આ પહેલાં આપણે ભગવદગીતા અર્કમાં જીવન ઉપયોગી ઘણી બાબતો જાણી. જેવી કે, આત્મા – શરીરનો સંબંધ, કર્તવ્યપાલન, યોગસાધના, સમાધિ, ઈન્દ્રિય- નિયંત્રણ, સ્થિર મન, શાંતમન વગેરે. તો શું કોઈ બાબતમાં આપણે મનને નહીં પરોવવાનું? કોઈ કર્મ નહી કરવાનું? કોઈથી કોઈ હેતું નહીં રાખવાનો??? અર્જુનના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊઠે છે: અર્જુનના મનની મૂંઝવણ: અર્જુન […]
કે.પ્રીતિકા યશીની એ ભારતની પોલીસ અધિકારી બનનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા છે. તે તામિલનાડુમા પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઈન્સ્પેકટર તરીકે કામ કરી રહ્યા છે. પ્રીતિકા યશીનીનો જન્મ તામિલનાડુના સાલેમમા થયો હતો. તેના પિતા એક ડ્રાઈવર હતા. તેનું નામ પ્રદીપ રાખવામા આવ્યું હતું. તેનું બાળપણ ખુબજ મુશ્કેલીમાં વીત્યું હતું. તે જ્યારે નવમા ધોરણમાં હતી ત્યારે તેને કઈક અલગ […]
માણસ પોતાના લક્ષ્ય પર ભરોસો રાખીને પૂરી લગન સાથે તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરેતો એક દિવસ તેને પોતાની મહેનતનુ પરિણામ મળે જ છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે ઇન્દોરની અંકિતા નાગર. જેના માતપિતા શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહ્યા છે. અંકિતા નાનપણથીજ કાયદાનો અભ્યાસ ઇચ્છતી હતી અને એલએલબીના અભ્યાસ દરમ્યાન તેને જજ બનવાનું મન બનાવી […]
વિરાંગના નાયકીદેવી સોલંકી : ૧૧૯૨માં મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે તરાઈના બીજા યુદ્ધમાં જીત મેળવી જેના ૧૪ વર્ષ અગાઉ મોહમ્મદ ઘોરીને ૧૧૭૮માં ગુજરાતની એક ક્ષત્રાણીના હાથે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો તે ઈતિહાસ બહુ ઓછા લોકો જાણે છે. સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાલના પુત્ર અજયપાલનું ગુજરાત ઉપર રાજ હતું. જેઓ શાસનમાં આવ્યે માત્ર ચાર જ વર્ષ થયા […]
શાંતિ : : આપણે જ્યારે કોઈને ફોન કરીએ છીએ ત્યારે પૂછીએ છીએ કે “કેમ છો?” તો સામેથી જવાબ આવશે “બસ, જો શાંતિ છે”. કયારેક આપણે ઓટલે બેઠા હોઈએ ને સામે બાળકો રમતા રમતા ઘોંઘાટ કરવા લાગે ત્યારે એનાથી અકળાઈને આપણે એમને છણકો કરી દેતાં હોઈએ છીએ. અને બોલીએ છીએ કે “દૂર જઈને રમો. મને શાંતિથી […]