આપણે જોયું કે કૌરવો અને પાંડવો યુદ્ધના મેદાન પર કુરુક્ષેત્ર પર સામસામે આવી ગયા છે. કેટલાક વડીલો કૌરવોના પક્ષે રહ્યા હતાં તો કેટલાક પાંડવોના પક્ષે. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ તરીકે છે. હવે આપણી અસલ “ભગવદ્ ગીતા ” ચાલુ થાય છે. ભગવદ્ ગીતા એ ખરેખર એવું ઉત્તમ પુસ્તક છે કે આપણે ગમે ત્યારે
પાંડવો અને કૌરવો સામ-સામે… અત્યાર સુધી આપણે જોયું કે પાંડવોએ દુર્યોધન પાસે આખું રાજ્ય જતું કરીને ફક્ત પાંચ જ ગામ માગ્યાં હતાં અને છતાં દુર્યોધને તે આપવાની મનાઈ કરી હતી. શાંતિદૂત તરીકે શ્રી કૃષ્ણ ભગવાન પણ ધૃતરાષ્ટ્ર પાસે ગયા હતા પણ એમનું પણ દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર ન માન્યા અને છેવટે યુદ્ધ અનિવાર્ય બન્યું.તો શ્રી […]
વસંતએ શબ્દ સાંભળતા જ મનમાં એક ઉત્સવ ઉજવાઇ જાય છે. આપણે ઘણા બધા ઉત્સવો ઉજવીએ છીએ પણ વસંત પંચમી એ કુદરત પોતે જ ઉજવે છે અને આખી ધરતીને જાણે નવા વસ્ત્રો પહેરાવીને કે જાણે દરેક મન હ્રદયમાં પ્રેમ ભરવા માંગતી હોય એવી રીતે પોતાનું સૌંદર્ય ખીલવે છે, જાણે કે એક નવ યૌવના પોતાના સોળ શણગાર […]
લાંઘણજ ગામ ના ખેડૂતો બોર ની ખેતી કરી ને બમણી આવક મેળવી રહ્યા છે. ખેડૂતો ને ધરતી પર નો તાત કેહવામા આવે છે. ખેડૂત ને પોતાનો ખેતી નો પાક સારો મળે તેના માટે બહુજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે. લાંઘણજ ગામ ના રમેશભાઇ 12 વિઘામાં બોરડી વાવીને 1500 મણ બોર નુ ઉત્પાદન મેળવ્યું […]
મંદબુદ્ધિવાળા,રકતપિત્તગ્રસ્તો અને નિરાધારોનુ કેન્દ્ર એટ્લે સહયોગ કુસ્ઠ યજ્ઞ ટ્રસ્ટ. ભગવાને સામાન્ય માણસને ઘણુબધુ આપ્યુ છે. જેના માધ્યમથી રોજબરોજના દરેક કામ તે સહેલાઈથી કરી શકે છે. પરંતુ મંદબુદ્ધિવાળા,રકતપિત્તગ્રસ્તો માટે અને તેમના ઘરના લોકો માટે તેમનુ ધ્યાન રાખવુ બહુ જ અઘરુ હોય છે. ઉત્તર ગુજરાતના હીમતનગર શહેરથી 25 કિલોમીટર દૂર રાજેન્દ્રનગર ખાતે સહયોગ કુસ્ઠ યજ્ઞ ટ્રસ્ટ શરુ
માણસ એ ભગવાને બનાવેલી એક માત્ર સુંદર કલાત્મક કૃતિ છે. કોઇ પણ કલા શિખવી અને તેનામા નિપુણ થવુ એ કલાગુરુ ની કુશળતા ની નિશાની છે. કલા એ ગુરુ વગર અધુરી છે. ભગવાન પણ જ્યારે પૃથ્વી પર અવતાર લઇ ને આવે છે. ત્યારે તેમને પણ ગુરુ ની જરુર પડી જ છે. “ ગુરુ એ સાક્ષાત્ પરબ્રહ્મ […]
જુગારમાં હારી જતાં પાંડવોને 13 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. 13 વર્ષના વનવાસ બાદ પાંડવોનો શું થયું? તે હવે આપણે જોઈએ. ભગવદ ગીતાના વાંચન દ્વારા જીવન પ્રત્યે સાક્ષીભાવ કેવી રીતે કેળવવો તે શીખવા મળે છે. જીંદગી જીવવાની જડીબુટ્ટી સમાન ભગવદ્ ગીતામાં પાંડવો- કૌરવો વચ્ચે થયેલા યુધ્ધની ચર્ચા છે.ભાઈ- ભાઈ વચ્ચે સંપત્તિને લઈને એ જમાનામાં પણ યુધ્ધ […]
કોઈ પણ વ્યક્તિ જો ધારે તો એ કઈપણ કરી શકે છે. માણસ નું મગજ ભગવાને બહુ સરસ આપેલી ભેટ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે હિતેન્દ્રભાઈ રામી અંબાજી માં દર્શન માટે જાય છે ત્યારે ત્યાં એક નારિયેળ નું છોતરું આવવાથી તે પડી જાય છે અને તેમને વાગે છે. આપણે જાણીએ […]
શક્તિ નો અખૂટ ખજાના ની એક માત્ર ચાવી ઘર ની લક્ષ્મી ઘર ની દીકરી , ગૃહિણી, માં – સ્ત્રી તેના અલગ અલગ બદલાતા સંબંધો સાથે કર્તવ્ય, નિષ્ઠા, પ્રેમ અને લાગણી થી ઘર ના દરેક વ્યક્તિ માં હીમત, પ્રેરણા અને પ્રેમ નું સિંચન કરીને ઘરને સ્વર્ગ બનાવે છે. બાળકો ને યોગ્ય સંસ્કાર, પ્રેમ, ઘર ના વૃધ્ધો […]
હું હંમેશા એવું દ્રઢપણે માનું છું કે યુવાનવર્ગે ભગવદ્ ગીતા અવશ્ય વાંચવી જોઈએ કારણકે કૌરવ પાંડવ વચ્ચેની અસમાનતા, વેરભાવ, યુદ્ધ વગેરે જેવા પ્રસંગો આપણી જીંદગીમાં પણ થતાં હોય છે.એ યુગ અને આ યુગમાં આસમાન જમીનનો તફાવત છે પરંતું મૂળ માન્યતાઓ, મૂળભૂત બાબતો સમાન છે. એના જેવાં અનુભવોમાં શું કરવું એની સમજણ મળે છે. અને ખાસ […]
























