નિત્ય સમાચાર

ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ઇન્દુચાચા

ઈન્દુલાલ યાજ્ઞિક પુણ્યતિથી – ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક ઓ ઇન્દુચાચા તરીકે જાણીતા હતા. તેઓ ગુજરાતના સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા. તેમનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૮૯૨ ના રોજ નડીઆદમાં થયો હતો. તેમનું ઉપનામ પામદત્ત હતું. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત
લેખાનુભુતિ

“ખીચડી” એ તો મોટો વૈભવ

વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને લીધે દિલ દ્રવી ઊઠ્યું. ભારતીય ખાણીપીણી સંસ્કૃતિનો અભ્યાસ કરતાં ખ્યાલ આવ્યો કે ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. નાના હતા ત્યારે ખીચડી ખાતા, પરંતુ ખીચડીમાં આટલી બધી શક્તિ છે કલ્પના નહોતી. ખીચડી ગરીબ કે બિચારી નથી, એ તો મોટો વૈભવ […]
લેખાનુભુતિ

શ્વાસ બુક

શ્વાસ બુક પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા ! સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, […]
લેખાનુભુતિ

ગુજરાતની ધરાને ભીંજવતી – ” વર્ષાઋતુ “ના ગવાતાં ગીત

ગુજરાતની ધરાને ભીંજવતી – ” વર્ષાઋતુ “ના ગવાતાં ગીત વર્ષાઋતુ એ મજાની ઋતુ છે. પશુ, પંખી, મનુષ્ય, વનસ્પતિ સૌની મનગમતી અને જીવન જીવાડતી અને જીવન જીવવાની પ્રેરણા આપતી ઋતુ એટલે વર્ષાઋતુ. વર્ષાઋતુ એ બાળક, યુવાનની અને વૃદ્ધ સૌની ઋતુ છે. વર્ષાઋતુ એ પ્રેમ, શૃંગાર અને ભક્તિની ઋતુ છે. ભક્તિ એ પણ પ્રેમ વ્યક્ત કરવાની એક […]
નિત્ય સમાચાર

ભારતીય યુવા ખેલાડી લક્ષ્ય સેન બેડમિન્ટન ચેમ્પિયન બન્યો

કેનેડામાં રમાઈ રહેલ બીડબલ્યુએફ વર્લ્ડ ટુરમાં ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનએ જીતી લીધી છે. ભારતીય યુવા શટલર લક્ષ્ય સેનએ ચીનના લી શી ફેંગને સીધી ગેમમાં 22-18,22-20 થી હરાવીને ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. તેણે અગાઉ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન શીપના ડિફેંડિંગ ચેમ્પિયનને હરાવવાની સાથે આ બીજું ટાઇટલ જીત્યું છે. લક્ષ્ય સેને કેનેડા […]
નિત્ય સમાચાર

શિક્ષકની બદલી થતાં બાળકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક માટેનો જિલ્લા આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો થયો જેમાં સમગ્ર રાજ્યમાંથી 11326 શિક્ષકોની બદલી કરવામાં આવી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. ચાણક્ય એ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતા હૈ.  આ ઉક્તિને સાર્થક ડીસા તાલુકા ખેંટવા ગામના શિક્ષક જિગરભાઈ […]
નિત્ય સમાચાર

બાળ લગ્ન થવાનું મુખ્ય કારણ શિક્ષણ અને જાગૃતિનો અભાવ

બાળ લગ્ન થવાનું મુખ્ય કારણ શિક્ષણ અને જાગૃતિનો અભાવ છે. જી એન એલ યુમાં બાળ લગ્નના દૂષણ અને વહેલા સંતાન પ્રાપ્તિના વિષય પર પ્રવચનનામાં ડોક્ટર કૃતિ ભારતી એ ચર્ચા કરતા કહ્યું કે,  બાળ લગ્ન પીડિતોના કલ્યાણ માટે સમર્પિત અને અત્યાર સુધીમાં 41 થી વધુ બાળ લગ્ન કાનુની રાહે રદ કરાવ્યા અને આવી 1400થી વધુ ઘટનાઓ […]
નિત્ય સમાચાર

યોગ એક વૈશ્વિક આંદોલન

યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ મોદીનું યુએસથી દેશને સંબોધન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વિડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું. પીએમ મોદી યોગ દિવસના અવસર પર કહ્યું તમને યાદ હશે કે જ્યારે 2014માં યુએન જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય […]
લેખાનુભુતિ

રાધા-કૃષ્ણની વિરહ વેદના

રાધા અને કૃષ્ણની શાશ્વત પ્રેમ કથા હિન્દુ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાં સદીઓથી વાંચવામાં આવે છે. રાધા અને કૃષ્ણના પ્રેમના હૃદયમાં અનન્ય સ્નેહ રહેલો છે. રાધાની કૃષ્ણ પ્રત્યે ઊંડી ભક્તિ અને અતૂટ પ્રેમ હોવા છતાં તેમને અલગ થવાની પીડાનો સામનો કરવો પડ્યો. કૃષ્ણ સાથેના પરિપૂર્ણ સંબંધનો અનુભવ ન કરી શકવા ને કારણે રાધાને નિરાશા તેમજ કાયમી […]
નિત્ય સમાચાર

ફૂટપાથ પર ભરાતી રાવલ દાદાની પાઠશાળા

વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે દરરોજ સાંજે ફૂટપાથ પર ભરાતી રાવલ દાદાની પાઠશાળા. શિક્ષકો ભલે શાળામાંથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ બાળકોને ભણાવવાની ધગસ તેમનામાં આજીવન રહે છે. રાવલ દાદા વસ્ત્રાલમાં રહે છે. તે નિવૃત્ત શિક્ષક છે. તે ફૂટપાથ પર ૮૦ જેટલા વિદ્યાર્થીઓને નિશુલ્ક ભણાવીને સાત વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. આદિનાથ નગર, ગોકુલ […]
Load More