Home Archive by category લેખાનુભુતિ (Page 5)
લેખાનુભુતિ

સ્ત્રીની અપેક્ષા

સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના કામની થોડી કદર જોઈએ છે. સ્ત્રીને માનથી બોલાવો તે તમારા પરિવારને સાચવવામાં ક્યારેય થાકતી નથી. નોકરી કરે છે, ઘર સંભાળે છે, સ્ત્રીને બધીજ […]
લેખાનુભુતિ

હસતો ચહેરો સૌને ગમે

દોસ્તો, હસવું અને રડવું એ કુદરતી પ્રક્રિયા છે. હસીએ એટ્લે સુખદ લાગણી અનુભવાય છે અને રડીએ એટ્લે દુખદ લાગણી અનુભવાય છે. એક કહેવત છે હસે તેનું ઘર વસે, હસીએ કે મલકાઈએ તે આપણે ખુશ હોવાની પ્રતીતિ છે. સદા ખુશ રહેવાથી આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે , રોનક આવી જાય છે. આપણું શરીર બહુ […]
લેખાનુભુતિ

વ્યસન મુક્તિ

વ્યસનએ માનવતાનો મોટામાં મોટો શત્રુ છે. આજનો યુવાન વ્યસનોમાં વધારે ને વધારે ફસાતો ગયો છે વ્યસનએ વ્યક્તિનો સ્વભાવ દર્શાવે છે. જેમાં વ્યક્તિ તેના ખરાબ પરિણામો જાણતો હોવા છતાં તે વારંવાર વ્યસન કરે છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો વ્યસની થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ તે વસ્તુ, સામગ્રી અથવા સંસાધનનો ગેર હાજરીમાં અસામાન્ય વર્તન કરવાનું […]
લેખાનુભુતિ

સ્વચ્છતા એજ પવિત્રતાનું એકરૂપ

જ્યા જ્યા સ્વચ્છતા ત્યા ત્યા પ્રભુતા” તંદુરસ્ત શરીર માટે સ્વચ્છતા જરૂરી છે. આપણે આપણુ શરીર ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મહત્વ છે. આરોગ્યની જળવણી માટે આપણે આજુ બાજુ સ્વચ્છતા રાખવી જોઈએ. ઘર અને આંગણું નહીં પણ દરેક સ્થળ, જ્ગ્યાએ સ્વચ્છતા રાખવી જરૂરી છે. મંદિરોમાં, ઘરમાં, નિશાળ, કૉલેજ, કારખાના, ઓફિસોમાં સ્વચ્છતા રાખવી […]
લેખાનુભુતિ

ભગવાન રામનો જન્મ દિવસ – રામ નવમી

રામનવમી હિન્દુઓનો ઘાર્મિક તહેવાર છે. આ દિવસે લોકો વ્રત, ઉપવાસ કરીને શ્રીરામના દર્શન કરવા મંદિરમાં જાય છે. રામનવમી ચૈત્ર ભુદ નોમના દિવસે આવે છે રામનવમી ભગવાન રામના જન્મની ખૂશીમા ઉજવવામાં આવે છે. ભારતમા ખૂબજ આનંદ અને ઉત્સાહથી રામનવમી ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે મંદિરોમાં પાઠ, ધુન, ભજન, કિર્તન કરે છે. રામનવમીના દિવસે લોકો ઘરમા પૂજા, […]
લેખાનુભુતિ

સમયનું મુલ્ય

Time and Time Wait for None સમય કોઇની રાહ જોયા વિના સતત વહેતો રહે છે. મનુષ્યનો જીવનમાં અડધો સમય સુવામાં જાય છે બાકીના અડધા સમયમાં તે ભણવા માટે , અન્ય પ્રવૃતિઓ માટે અને ઘર કામ માટે આપે છે. જીવન નિર્વાહ માટે તેમજ અન્ય પ્રવૃતિ માટે સમય ફાળવવો પડે છે. સમય દરેક પાસે એક સરખો હોય […]
લેખાનુભુતિ

ઈશ્વરનું અસ્તિત્વ

ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ગોર્ડ કેટલા નામો છે? લોકો ઈશ્વરને ખોળતા રહે છે. કોઈ મંદિરમાં તો કોઈ મસ્જિદમાં, કોઈ ચર્ચમાં તો કોઈ દેરાસરમાં.. બસ બધા ઈશ્વરને શોધતા જ રહે છે જાણે ઈશ્વર તો ક્યાય સંતાઈ ગયા હોય? લોકો તેમને દૂધ ચઢાવે, ચાદર ચઢાવે, સૂકા મેવા ધરાવે, થાળ ધરાવે. મારા મનમાં પ્રશ્ન થાય છે કે શુ ઈશ્વર […]
લેખાનુભુતિ

વિશ્વ ચકલી દિવસ (20 માર્ચ)

20 માર્ચનો દિવસ સમગ્ર દુનિયામાં “વિશ્વ ચકલી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આપણે બાળગીત સાંભળ્યુ હશે … ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ? આવશો કે નહીં ? બેસવાને પાટલો , સુવાને ખાટલો , આપીશ તને..  આપીશ તને … એવું સુંદર મજાનું બાળગીત બાળકોને વધારે પ્રિય છે, મિત્રો ભાગ્યે જ કોઈ એવું બાળક […]
લેખાનુભુતિ

જીવન કેવું જીવવું??

જીવન એટલે માતાના ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી આપણી જીવવાની જે શરૂઆત થાય છે તે. બુદ્ધિશક્તિના વિકાસથી આપણને સમજ પડવા લાગે ત્યારપછીનો સમયગાળો એટલે જીવન. જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. દરેક માણસને ભગવાન આ સમયે જીવન જીવવાની તક આપે છે. સુખમાં અને દુઃખમાં જીવવાની યોગ્ય તક. ખરેખર આ જીવનની રચના કરનારે ખુબ જ […]
લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક – 32

શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પોતાનું અનંત સ્વરૂપ બતાવતા કહે છે કે જગતમાં જે કંઈ ભૌતિક અને અધ્યાત્મિક છે તે બંને શક્તિઓમાં સર્વ જીવોનો ઉદ્ભવ છે. જેમ મોતી દોરામાં પરવાઈને એક સુંદર માળા બને છે તેમ દરેક જીવ એક પરમ શક્તિ, એક શ્રેષ્ઠ શક્તિ એવા ભગવાન સાથે જોડાયેલ છે અને સુંદર જગતની રચના થયેલ છે. ભગવાન […]
Load More