Home Archive by category નિત્ય સમાચાર (Page 4)
નિત્ય સમાચાર

ભારતીય યુવા ખેલાડી લક્ષ્ય સેન બેડમિન્ટન ચેમ્પિયન બન્યો

કેનેડામાં રમાઈ રહેલ બીડબલ્યુએફ વર્લ્ડ ટુરમાં ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનએ જીતી લીધી છે. ભારતીય યુવા શટલર લક્ષ્ય સેનએ ચીનના લી શી ફેંગને સીધી ગેમમાં 22-18,22-20 થી હરાવીને ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. તેણે અગાઉ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન શીપના ડિફેંડિંગ
નિત્ય સમાચાર

શિક્ષકની બદલી થતાં બાળકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક માટેનો જિલ્લા આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો થયો જેમાં સમગ્ર રાજ્યમાંથી 11326 શિક્ષકોની બદલી કરવામાં આવી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. ચાણક્ય એ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતા હૈ.  આ ઉક્તિને સાર્થક ડીસા તાલુકા ખેંટવા ગામના શિક્ષક જિગરભાઈ […]
નિત્ય સમાચાર

બાળ લગ્ન થવાનું મુખ્ય કારણ શિક્ષણ અને જાગૃતિનો અભાવ

બાળ લગ્ન થવાનું મુખ્ય કારણ શિક્ષણ અને જાગૃતિનો અભાવ છે. જી એન એલ યુમાં બાળ લગ્નના દૂષણ અને વહેલા સંતાન પ્રાપ્તિના વિષય પર પ્રવચનનામાં ડોક્ટર કૃતિ ભારતી એ ચર્ચા કરતા કહ્યું કે,  બાળ લગ્ન પીડિતોના કલ્યાણ માટે સમર્પિત અને અત્યાર સુધીમાં 41 થી વધુ બાળ લગ્ન કાનુની રાહે રદ કરાવ્યા અને આવી 1400થી વધુ ઘટનાઓ […]
નિત્ય સમાચાર

યોગ એક વૈશ્વિક આંદોલન

યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ મોદીનું યુએસથી દેશને સંબોધન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વિડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું. પીએમ મોદી યોગ દિવસના અવસર પર કહ્યું તમને યાદ હશે કે જ્યારે 2014માં યુએન જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય […]
નિત્ય સમાચાર

ફૂટપાથ પર ભરાતી રાવલ દાદાની પાઠશાળા

વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે દરરોજ સાંજે ફૂટપાથ પર ભરાતી રાવલ દાદાની પાઠશાળા. શિક્ષકો ભલે શાળામાંથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ બાળકોને ભણાવવાની ધગસ તેમનામાં આજીવન રહે છે. રાવલ દાદા વસ્ત્રાલમાં રહે છે. તે નિવૃત્ત શિક્ષક છે. તે ફૂટપાથ પર ૮૦ જેટલા વિદ્યાર્થીઓને નિશુલ્ક ભણાવીને સાત વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. આદિનાથ નગર, ગોકુલ […]
નિત્ય સમાચાર

બિપરજોય વાવાઝોડા વિષે સંપૂર્ણ માહિતી

અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય એ એક શક્તિશાળી ચક્રવાત છે જે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર રચાયું છે અને ભારત-પાકિસ્તાન સરહદ નજીક લેન્ડફોલ કરશે. 2023 ઉત્તર હિંદ મહાસાગર ચક્રવાત સિઝનનું ત્રીજું અને બીજું ચક્રવાતી તોફાન બિપરજોય ઉદ્દભવ્યું હતું જે ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનતા પહેલા 6 જૂને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા નોંધવામાં આવ્યું હતું. ડીપ ફ્લેરિંગ […]
નિત્ય સમાચાર

કિચન ગાર્ડનિગ દ્વારા ઘરે શાકભાજી ફળો ઉગાડ્યા

કિચન ગાર્ડનિગ દ્વારા ઘરે શાકભાજી ફળો ઉગાડી શકાય. રાણીપ વિસ્તારમાં રહેતા સુધાબેન છેલ્લા છ વર્ષથી ઘરના ધાબા ઉપર દુધી, કારેલા, ગલકા, લીંબુ, રીંગણ, ટામેટા, ચીકુ વગેરે શાકભાજી તેમજ ચીકુ, જામફળ સહિત કેટલાક ફળ ઉગાડી રહ્યા છે. તેઓ ટીવી પર આવતા કૃષિને લગતા કાર્યક્રમો જોઈ જાતે કિચન ગાર્ડનિંગ શીખ્યા છે. ઘરમાં જ વાવેતર કરાતું હોવાથી અઠવાડિયામાં […]
નિત્ય સમાચાર

લાકડાના ભૂકાની મદદથી ધોરણ નવ ભણેલા યુવાને ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી

લાકડાના ભૂકાની મદદથી ધોરણ નવ ભણેલા યુવાને ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી. આ ઘડિયાળની ખાસિયત એ છે કે આ ઘડિયાળમાં તારીખ મહિના અને વર્ષ બતાવે છે. લાકડાના વેસ્ટિજ માંથી ભૂકાને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કર્યો છે. લાકડાના અલગ અલગ પાર્ટ્સમાંથી એક એવી ઘડિયાળ બનાવવામાં આવી છે. જેને જોઈને તમને લાગશે કે આ કોઈ વિદેશી કંપની દ્વારા […]
નિત્ય સમાચાર લેખાનુભુતિ

તાળીનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

શું તમને ખબર છે તાળી પાડવાની શરૂઆત ક્યારથી થઈ, આપણે જાણીએ તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. કોઈપણ ઘર, મંદિર કે ગલીમાં, સોસાયટીમાં ભજન કીર્તન હોય છે. એ ભજન કીર્તનમાં લોકો ભજન કરતા હોય ત્યારે તાળી પાડે છે. મંદિરોમાં આરતી ચાલુ હોય ત્યારે ભક્તો મંદિરમાં તાળી પાડે છે. ભજન કીર્તનમાં વગાડવા માટે ઘણા પ્રકારના વાદ્ય યંત્ર […]
નિત્ય સમાચાર

વિશ્વ સાયકલ દિવસ

દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે.માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ક્ષેત્રમાં કેન્દ્રમાં રહેલી છે. પૃથ્વીથી મંગળ સુધીની વિકાસયાત્રામાં સાયકલનું મહત્વનું યોગદાન રહેલું […]
Load More