નિત્ય સમાચાર

ઇકોનોમી ફેસ્ટિવલ (અર્થતંત્ર તહેવાર)

‘તહેવારો આવે એટલે આપણે એ વાતનુ ધ્યાન રાખવું કે સુખની સાચી મજા ત્યારે જ આવે જ્યારે આપણી ખુશી કોઈ બીજાને મદદરૂપ થઇ શકે.’ આપણે સારા દિવસોની વાત કરતા હતા તો એ હવે આવી ગયા. છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ તહેવારની સારી રીતે ઉજવણી થઈ શક્તિ ન હતી ને આ વર્ષે તો દરેક તહેવારો ખૂબજ સારી રીતે […]
નિત્ય સમાચાર

વણજોઈતી શુગરથી બચવાના સ્વીટ સિક્રેટ્સ

ગુજરાતીમાં એક કહેવત છે, “પહેલું સુખ તે જાતે નર્યા.” આજકાલની આપણી ભાગદોડની લાઈફમાં અનેક પ્રકારના બદલાવ,રોજીંદા કાર્યો, વ્યસ્ત જીવન વગેરેના લીધે આપણે આપણા સ્વાસ્થ્યને પૂરતું ધ્યાન આપી સકતા નથી. એમાં પણ આજકાલ બહારનું જંકફૂડનુ સેવન વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘરનો ખોરાક બંધ થઈ ગયો અને બહારનો ખોરાક વધારે લેવાઇ રહ્યો છે. એના કારણે બિમારીઓ […]
નિત્ય સમાચાર

મીઠા લીમડાના પાનના ફાયદા

મીઠા લીમડાના પાનના સેવનથી થાય છે અનેક ફાયદા દરરોજ 10-15 મીઠા લીમડાના પાન ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. મીઠા લીમડાના પાન ખાવાથી શરીર મજબૂત બને છે અને રોગોનો ખતરો ઓછો થઈ જાય છે. મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે ધીમે દૂર થવા લાગે છે. મીઠા લીમડાના પાંદડામાં આલ્ક્લોઇડ્સ, […]
નિત્ય સમાચાર

“૨,ઓકટોબર, ગાંધીજયંતિ”

આપણા ભારત દેશમાં દર વર્ષે ૨જી ઓકટોબરે ‘ગાંધી જયંતિ’ ઊજવવામાં આવે છે.‌‌‌‌‌‌‌ આ વર્ષ ગાંધીજીની ૧૫૨ મી જન્મજ્યતિ ઉજવવામાં આવશે. ગાંધીજીનું પૂરું નામ ” મોહનદાસ કરમચંદ ગાંધી ” હતું. તેમનો જન્મ ૨ ઓકટોબર, ૧૮૬૯ ના રોજ ગુજરાતનાં પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના પિતાનું નામ ‘ કરમચંદ ગાંધી’હતુ અને તેમની માતાનું નામ ‘પુતળીબાઈ‌’ હતું. તેમના
નિત્ય સમાચાર

કચરા મુક્ત ગુજરાત- ગામડાઓમાં અને શહેરમાં મહાશ્રમ દાન કાર્યક્રમ

કચરા મુક્ત ગુજરાત 1 ઓક્ટોબરે જિલ્લાના તમામ ગામડાઓમાં અને શહેરમાં અનેક વિસ્તારોમાં મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાશે. સ્વચ્છતા સેવા અંતર્ગત મહેસાણા જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એક ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11:00 વાગ્યા સુધી ગાર્બેજ ફ્રી ઇન્ડિયા અંતર્ગત મહાશ્રમ દાન કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકાર, અધિકારીઓ, અને કર્મયોગીઓ જોડાવાના છે. આ
નિત્ય સમાચાર

ભાદરવી પૂનમ અંબાજીનો મહિમા

બોલ મારી અંબે જય જય અંબે પૂનમે મા અંબાનું ભગવતી દેવી શક્તિનું પ્રાગટ્ય થયેલું. ભાદરવી પૂનમનો વ્યાપક સમાજમાં ભારે મહિમા છે. ભાદરવી પૂનમના આસપાસના પાંચ સાત દિવસના માં અંબાના સ્થાનકે પ્રકૃતિના ખોળે માનવ મેરામણ લેહરાતો હોય. એવા પદયાત્રીઓને ભવ્ય મેળો હોય છે. ભાદરવા બેસતા અજ માય ભક્તોને ગબ્બરના ગોખ વાળી અને આરાસુરના ચાચર ચોક વાળી […]
નિત્ય સમાચાર

મેનેજમેન્ટના પાઠ ભણાવે છે ગણેશોત્સવ

આપણાં દેશમાં ગણેશોત્સવનો મહિમા ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળે છે. દેશ-વિદેશોમા ગણેશોત્સવને ખૂબજ ધામધુમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી રહે છે.ગણેશોત્સવ ચાલુ થવાનો હોય એના અઠવાડિયા પહેલાથી બધી જ તૈયારીઓ ચાલુ થઈ જાય છે અને એ તૈયારીઓ ખૂબજ મોટા પાયે કરવામાં આવે છે. ગણેશોત્સવમા જે તૈયારીઓ થતી હોય છે એનું મેનેજમેન્ટ પણ વિચારીને […]
લેખાનુભુતિ

દીકરી ‘ઘરની દીવડી’

પહેલાંના જમાનામાં દીકરીનો જન્મ થાય તે કોઇને ગમતું ન હતું. દીકરી જન્મે તેને દૂધ પીતી કરવામાં આવતી અથવા મારી નાખવામાં આવતી. બધાને દીકરાની જ આશા હોય.આપણો સમાજ એવું માનતો કે ઘરનો વરસો, કુળની પેઢી એ એક દીકરો જ આગળ વધારી શકે, દીકરી ના વધારી શકે. સૌ એવું જ વિચારે કે દીકરી કરતા દીકરો હોય એજ […]
નિત્ય સમાચાર

દેશનાં સૌથી દાનવીર મહિલા “રોહિણી નિલેકણી”

૬૩ વર્ષના રોહિણી નિલેકણી દેશનાં સૌથી મોટા દાનવીર તરીકે જાણીતા છે. તેમણે ‘અડેલગિવ હુરુન’ ઈન્ડિયા નામની કંપનીમા ૧૨૦ કરોડ રૂપિયાનુ દાન આપ્યુ છે. તેમનું મોટા ભાગનુ કામ શિક્ષણ, પયૉવરણ, અને જાતિય સમાનતા પર જોડાયેલુ છે. હાલ તેઓ ફિલેન્થોપી ફાઉન્ડેશનમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રોહિણી નિલેકણીએ સમાજ્ ને મદદરૂપ થવા ” સર્વિસ બિફોર સૅલ્ફ -( […]
લેખાનુભુતિ

ગણેશજી વિઘ્નહર્તા

ભગવાન ગણેશની આરાધનાનો દસ દિવસનો તહેવાર ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે. શ્રી ગણેશજીની પૂજા કરીને, પાઠ કરીને અને ભગવાનના ઉપદેશોને આપના જીવનમાં અપનાવાથી આપણી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. ગણેશજીની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે. પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. શ્રી ગણેશજીના માતા પાર્વતી અને પિતા ભગવાન શિવ છે. […]
Load More