નિત્ય સમાચાર

ફૂટપાથ પર ભરાતી રાવલ દાદાની પાઠશાળા

વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે દરરોજ સાંજે ફૂટપાથ પર ભરાતી રાવલ દાદાની પાઠશાળા. શિક્ષકો ભલે શાળામાંથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ બાળકોને ભણાવવાની ધગસ તેમનામાં આજીવન રહે છે. રાવલ દાદા વસ્ત્રાલમાં રહે છે. તે નિવૃત્ત શિક્ષક છે. તે ફૂટપાથ પર ૮૦ જેટલા વિદ્યાર્થીઓને નિશુલ્ક ભણાવીને સાત વર્ષથી અનોખો સેવા
નિત્ય સમાચાર

બિપરજોય વાવાઝોડા વિષે સંપૂર્ણ માહિતી

અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય એ એક શક્તિશાળી ચક્રવાત છે જે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર રચાયું છે અને ભારત-પાકિસ્તાન સરહદ નજીક લેન્ડફોલ કરશે. 2023 ઉત્તર હિંદ મહાસાગર ચક્રવાત સિઝનનું ત્રીજું અને બીજું ચક્રવાતી તોફાન બિપરજોય ઉદ્દભવ્યું હતું જે ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનતા પહેલા 6 જૂને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા નોંધવામાં આવ્યું હતું. ડીપ ફ્લેરિંગ […]
લેખાનુભુતિ

શું ક્લાસરૂમની અનિવાર્યતા સમાપ્ત થઈ જશે?

આજના આધુનિક યુગમાં શિક્ષણ જોરશોરથી વિકસી રહ્યું છે. આજે નાના બાળકથી લઈને મોટી ઉંમરના લોકો પણ પોતાની ઈચ્છા મુજબ શિક્ષણ મેળવી શકે છે. કારણ કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ક્લાસરૂમ વિના પણ મેળવી શકાય છે. ક્લાસરૂમમાં બેસીને જ શિક્ષણ મેળવી શકાય એવું નથી. આ ડિજિટલ યુગ છે. આથી શિક્ષણ મેળવવું ખૂબ જ સહેલું છે.આજનો વિદ્યાર્થી […]
નિત્ય સમાચાર

કિચન ગાર્ડનિગ દ્વારા ઘરે શાકભાજી ફળો ઉગાડ્યા

કિચન ગાર્ડનિગ દ્વારા ઘરે શાકભાજી ફળો ઉગાડી શકાય. રાણીપ વિસ્તારમાં રહેતા સુધાબેન છેલ્લા છ વર્ષથી ઘરના ધાબા ઉપર દુધી, કારેલા, ગલકા, લીંબુ, રીંગણ, ટામેટા, ચીકુ વગેરે શાકભાજી તેમજ ચીકુ, જામફળ સહિત કેટલાક ફળ ઉગાડી રહ્યા છે. તેઓ ટીવી પર આવતા કૃષિને લગતા કાર્યક્રમો જોઈ જાતે કિચન ગાર્ડનિંગ શીખ્યા છે. ઘરમાં જ વાવેતર કરાતું હોવાથી અઠવાડિયામાં […]
લેખાનુભુતિ

સોશિયલમીડિયાની શિક્ષણ પરની અસરો

આધુનિક યુગનું શિક્ષણ હવે મોટાભાગે સોશિયલમીડિયા આધારિત થઈ ગયું છે. સમાજમાં એવી સમસ્યા પેદા થઈ કે હવે ઔપચારિક શિક્ષણને બદલે સોશિયલ મીડિયા થકી શિક્ષણ આપવું પડે. હમણાં જ એક વિકટ સમસ્યા આવી હતી. સમસ્ત વિશ્વમાં કોરોના નામનો ભયંકર વાયરસ ફેલાઈ ગયો હતો. જેના કારણે સમસ્ત લોક જીવન માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ ભર્યું થઈ […]
લેખાનુભુતિ

શિક્ષણનું માધ્યમ માતા પિતાની મૂંઝવણ

આજના આ યુગમાં શિક્ષણ એવું સક્રિય થઈ રહ્યું છે કે તે માતા પિતાને મૂંઝવણમાં લાવી રહ્યું છે. માતા પિતાના મનમાં એક જ પ્રશ્ન ખડો કરે છે કે પોતાના બાળકને શિક્ષણના કયા માધ્યમમાં મૂકવું એ માતા પિતા માટે એક મૂંઝવણ ભર્યો પ્રશ્ન બની ગયો છે. ઘણા લોકો અંગ્રેજીની પાછળ દોડાદોડી કરે છે. મારુ બાળક સરસ અંગ્રેજી […]
લેખાનુભુતિ

ગ્રાઉન્ડબ્રેકિંગ સિરિયલ “અનુપમા”

હિન્દી ટેલિવિઝન સિરિયલોના વિશાળ ક્ષેત્રમાં થોડા શો પ્રેક્ષકોને મોહિત કરવામાં અને કાયમી અસર છોડવામાં સફળ થયા છે. આવો જ એક ગ્રાઉન્ડબ્રેકિંગ શો “અનુપમા” છે, જેણે તેની અસાધારણ વાર્તા કહેવાની પાત્રોના વાસ્તવિક ચિત્રણ અને સંબંધિત થીમ્સ વડે દર્શકોને મોહિત કર્યા છે. જેમ જેમ દર્શકો અનુપમાની દુનિયામાં ડૂબી જાય છે, તેમ તેમ તેઓ લાગણીઓ, સામાજિક મુદ્દાઓ અને […]
નિત્ય સમાચાર

લાકડાના ભૂકાની મદદથી ધોરણ નવ ભણેલા યુવાને ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી

લાકડાના ભૂકાની મદદથી ધોરણ નવ ભણેલા યુવાને ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી. આ ઘડિયાળની ખાસિયત એ છે કે આ ઘડિયાળમાં તારીખ મહિના અને વર્ષ બતાવે છે. લાકડાના વેસ્ટિજ માંથી ભૂકાને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કર્યો છે. લાકડાના અલગ અલગ પાર્ટ્સમાંથી એક એવી ઘડિયાળ બનાવવામાં આવી છે. જેને જોઈને તમને લાગશે કે આ કોઈ વિદેશી કંપની દ્વારા […]
લેખાનુભુતિ

સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની જેને પ્રેમથી “માહી” તરીકે ઓળખવામાં આવે છે, તે સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર અને ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે. 7 જુલાઈ 1981ના રોજ ઝારખંડના રાંચીમાં જન્મેલા ધોનીને રમતના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડી અને કપ્તાન તરીકે ગણવામાં આવે છે. ધોનીની ક્રિકેટમાં સફર નાની ઉંમરે શરૂ થઈ જ્યારે તેણે ફૂટબોલમાં ગોલકીપર તરીકે શ્રેષ્ઠ
લેખાનુભુતિ

સમયનું રહસ્ય

સમય એક ખ્યાલ જે આપણા અસ્તિત્વને નિયંત્રિત કરે છે અને તેનાથી આગળ વધે છે, તે બ્રહ્માંડના સૌથી ગહન અને ભેદી પાસાઓમાંથી એક છે. ઘડિયાળની લયબદ્ધ ટિકથી લઈને વિશાળ બ્રહ્માંડ ચક્ર સુધી સમય આપણા જીવનના દરેક પાસાઓમાં ફેલાયેલો છે, આપણી ધારણાઓ, અનુભવો અને વિશ્વની સમજને આકાર આપે છે. જો કે સમય એક સરખો ક્યારેય ચાલતો નથી.તે […]
Load More