પ્રાર્થનાનું મહત્વ પ્રાર્થના એ પરમાત્મા સાથે વાર્તાલાપ કરવાની એક આધ્યાત્મિક પદ્ધતિ છે. પ્રાર્થનામાં હૃદય બોલે છે અને ભગવાન સાંભળે છે. જે મહાશક્તિથી આ અનંત બ્રહ્માંડ પેદા થયું છે તથા તેનું પાલનપોષણ થઈ રહ્યું છે તેની સાથે સંબંધ સ્થાપવાનું એકમાત્ર સાધન આપણી પ્રાર્થના છે. જેને પ્રાર્થના કરતા આવડે
જેમનાં નાનાં બાળકો છે એવા બધા જ વાલીઓ કે આજકાલ એક વિશેષ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.સમસ્યા એ જ તેમના બાળકોના ખાતી વખતે ખૂબ જ નખરાં કરે છે.આ નખરાને લીધે વાલીઓ અને સંતાનો વચ્ચે નાના ઝગડા પણ થાય છે અને કેટલાક વાલીઓ કાઉન્સેલરની સલાહ લેતા પણ થયા છે.આ બાબતે હકીકતમાં બાળકના જન્મ વખતથી વિચારવાનું […]
બાબા બર્ફાની અમરનાથ યાત્રા આ અમરનાથ યાત્રા 1 જુલાઈ થી 31 ઓગસ્ટ સુધી 2023 માટે ચાલુ રહેશે. આમ આ યાત્રા 45 દિવસની હોય છે. પરંતુ આ વર્ષે 2023માં અધિક શ્રાવણ હોવાથી યાત્રા 62 દિવસની ચાલશે. અમરનાથ જવા માટે યાત્રા પરચિ જરૂર હોવી જોઈએ. અને મેડિકલ સર્ટિફિકેટ જરૂર હોવું જોઈએ. તો જ આપણને અમરનાથ જવા મળે. […]
વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને લીધે દિલ દ્રવી ઊઠ્યું. ભારતીય ખાણીપીણી સંસ્કૃતિનો અભ્યાસ કરતાં ખ્યાલ આવ્યો કે ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. નાના હતા ત્યારે ખીચડી ખાતા, પરંતુ ખીચડીમાં આટલી બધી શક્તિ છે કલ્પના નહોતી. ખીચડી ગરીબ કે બિચારી નથી, એ તો મોટો વૈભવ […]
શ્વાસ બુક પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા ! સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, […]
ગુજરાતની ધરાને ભીંજવતી – ” વર્ષાઋતુ “ના ગવાતાં ગીત વર્ષાઋતુ એ મજાની ઋતુ છે. પશુ, પંખી, મનુષ્ય, વનસ્પતિ સૌની મનગમતી અને જીવન જીવાડતી અને જીવન જીવવાની પ્રેરણા આપતી ઋતુ એટલે વર્ષાઋતુ. વર્ષાઋતુ એ બાળક, યુવાનની અને વૃદ્ધ સૌની ઋતુ છે. વર્ષાઋતુ એ પ્રેમ, શૃંગાર અને ભક્તિની ઋતુ છે. ભક્તિ એ પણ પ્રેમ વ્યક્ત કરવાની એક […]
રાધા અને કૃષ્ણની શાશ્વત પ્રેમ કથા હિન્દુ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાં સદીઓથી વાંચવામાં આવે છે. રાધા અને કૃષ્ણના પ્રેમના હૃદયમાં અનન્ય સ્નેહ રહેલો છે. રાધાની કૃષ્ણ પ્રત્યે ઊંડી ભક્તિ અને અતૂટ પ્રેમ હોવા છતાં તેમને અલગ થવાની પીડાનો સામનો કરવો પડ્યો. કૃષ્ણ સાથેના પરિપૂર્ણ સંબંધનો અનુભવ ન કરી શકવા ને કારણે રાધાને નિરાશા તેમજ કાયમી […]
આજના આધુનિક યુગમાં શિક્ષણ જોરશોરથી વિકસી રહ્યું છે. આજે નાના બાળકથી લઈને મોટી ઉંમરના લોકો પણ પોતાની ઈચ્છા મુજબ શિક્ષણ મેળવી શકે છે. કારણ કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ક્લાસરૂમ વિના પણ મેળવી શકાય છે. ક્લાસરૂમમાં બેસીને જ શિક્ષણ મેળવી શકાય એવું નથી. આ ડિજિટલ યુગ છે. આથી શિક્ષણ મેળવવું ખૂબ જ સહેલું છે.આજનો વિદ્યાર્થી […]
આધુનિક યુગનું શિક્ષણ હવે મોટાભાગે સોશિયલમીડિયા આધારિત થઈ ગયું છે. સમાજમાં એવી સમસ્યા પેદા થઈ કે હવે ઔપચારિક શિક્ષણને બદલે સોશિયલ મીડિયા થકી શિક્ષણ આપવું પડે. હમણાં જ એક વિકટ સમસ્યા આવી હતી. સમસ્ત વિશ્વમાં કોરોના નામનો ભયંકર વાયરસ ફેલાઈ ગયો હતો. જેના કારણે સમસ્ત લોક જીવન માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ ભર્યું થઈ […]
આજના આ યુગમાં શિક્ષણ એવું સક્રિય થઈ રહ્યું છે કે તે માતા પિતાને મૂંઝવણમાં લાવી રહ્યું છે. માતા પિતાના મનમાં એક જ પ્રશ્ન ખડો કરે છે કે પોતાના બાળકને શિક્ષણના કયા માધ્યમમાં મૂકવું એ માતા પિતા માટે એક મૂંઝવણ ભર્યો પ્રશ્ન બની ગયો છે. ઘણા લોકો અંગ્રેજીની પાછળ દોડાદોડી કરે છે. મારુ બાળક સરસ અંગ્રેજી […]