ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવન ને વન ડે અને ટી 20 માટે કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. જ્યારે ભુવનેશ્વર કુમાર ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.19 સભ્યો ની આ ટીમ માં ભાવનગરના ગરીબ પરિવાર માં થી આવતા ફાસ્ટ બોલર ચેતન સાકરીયા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ 3
ફ્રેન્ચ વૈજ્ઞાનિકો એ શોધી કાઢ્યું છે કે ટ્રેઇન સ્નિફર ડોગ માણસ ના પરસેવા ની ગંધ દ્વારા કોરોના ની સચોટ આગાહી કરી શકે છે. આ કુતરાઓ કોવિડ સ્ક્રિનિંગ નું કામ મિનિટો માં કરી શકવા સક્ષમ છે. તે RTPCR ની જેમ જ ચોકસાઈ થી પરક્ષણ કરી શકે છે. કુતરાઓ તેમની સૂંઘવાની અને ગંધ પારખવાની શક્તિ ના લીધે […]
સંયુક્ત રાષ્ટ્ર ના મહત્વપૂર્ણ વિભાગ આર્થિક અને સામાજિક પરિષદ માં ભારત ચૂંટાવીને આવ્યું છે. ભારત એશિયા પેસિફિક ક્ષેત્ર માં થી ચૂંટાયું છે . વર્ષ 2022-2024 માટે ભારત ની પસંદગી કરવામાં આવી છે. તે હવે 54 સભ્યોમા નો એક છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ના વિવિધ લક્ષ્યો ની સિધ્ધી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંયુક્ત રાષ્ટ્ર ની […]
આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખોરાકનો બિન જરૂરી બગાડ સામાન્ય થઈ ગયો છે. ભારત દેશમાં અન્નને દેવતા ગણવામાં આવે છે તેમ છતાં આજની પેઢી તેનો દુરુપયોગ કરી રહી છે.પરંતુ છત્તીસગઢમાં આજે પણ એવું ગામ છે જે આપણી વર્ષો જૂની સંસ્કૃતિને આગળ વધારી રહી છે. છત્તીસગઢના લંકા ગામમાં આજે પણ અન્નની પુજા કરવામાં આવે છે અને […]
ભારતીય નૌકાદળ ના પ્રથમ વિનાશક જહાજ INS રાજપૂત ને 41 વર્ષ ની સેવા બાદ નૌસેના માંથી સેવા મુક્ત કરવામાં આવ્યું. INS રાજપૂત નું નિર્માણ 11 સપ્ટેમ્બર 1976 ના રોજ કરવામાં આવ્યું હતું અને 17 સપ્ટેમ્બર 1977 ના રોજ પહેલીવાર પાણી માં ઉતારવામાં આવ્યું હતું અને 4 મે 1980 નૌસેના માં સામેલ કરવામાં આવ્યું. રાજપૂત આર્મી […]
એન્ટાર્કટિકા માં વિશ્વ નો સૌથી મોટો આઈસ બર્ગ તૂટી ગયો છે જેની લંબાઈ 170 કી.મી.અને પહોળાઈ 25 કી.મી. છે યુરોપીયન સ્પેસ એજેંસી એ કોપર નિક્સ સેન્ટિનેલ સેટેલાઈટ થી શોધી કાઢ્યું છે.ઈએસએ અનુસાર આ આઇસબર્ગ નો તૂટેલો ભાગ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે આઈસ બર્ગ નું આખું કદ લગભગ 4 હજાર ચોરસ કિલોમીટર થી વધુ […]
જમ્મુ કશ્મીર ના નૌશેરા માં એક વૃધ્ધ મહિલા ઘણા સમય થી એકલી રહેતી હતી.તે ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ વૃધ્ધ મહિલા ને જ્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા વૃધ્ધાશ્રમ માં મૂકવામાં આવી ત્યારે તેની ઝૂંપડી ની તપાસ કરતાં અલગ અલગ ઠેકાણે થી પૈસા મળ્યા હતા. આ વૃધ્ધા ની ઝૂંપડી માં થી બે લાખ સાઇઠ હજાર […]
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા બાયોલોજિકલ ઇ ને ભારત માં નિર્મિત રસી માટે 30 કરોડ ડોજ બુક કરાવવામાં આવ્યા છે.જેના માટે 1500 કરોડ રૂપિયા સરકાર ચૂકવશે. કેન્દ્ર સરકાર દેશ માં કોરોના ની રસી ની અછત ને પહોચી વળવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે કોરોના ની બીજી લહેર માં દેશ માં ખૂબ જ કહેર ફેલાવી દીધો […]
કોરોના ની આ મહામારી માં દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે પ્રયત્ન કરે છે .અને તેના માટે લોકો આ સમય માં ખૂબ જાગૃત થયા છે અને વિવિધ પગલાં લઈ પોતાના ખોરાક માં જુદા જુદા ફળો અને ડ્રાય ફ્રૂટ ને સામેલ કરી રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આરોગ્ય પ્રદ ખોરાક ની જરૂર […]





















