પદ્મિનીનો જન્મ તામિલનાડુના કોઇમ્બતુરમાં રૂઢિચુસ્ત તમિલ પરિવારમાં થયો હતો. પદ્મિનીના પરિવારને જ્યારે જાણ થઈકે તે સ્ત્રીના લક્ષણ ધરાવે છે અને તે રીતે જ જીવન પસાર કરવા માંગે છે ત્યારે તેમણે તેને 13 વર્ષની વયે જ ઘરની બહાર કાઢી મૂકી હતી. તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં પસાર થયું હતું. લોકો પત્થરો
રાહુલ યાદવનો જન્મ 1989 માં ખૈર્તાલ, રાજસ્થાનના એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તેમણે 2007 માં મેટ્રોલોજીમાં Indian Institute of Technology, Bombay માં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિ અને સચિવ તરીકે સેવા આપી હતી. રાહુલે પરીક્ષાના જૂના પેપર્સની ઓનલાઇન પ્રશ્ન બેંક Exambaba.com બનાવી હતી જે IIT, બોમ્બેએ બંધ કરવાનું કહ્યું તેથી
સિંધુતાઈ સપકાલ નો જન્મ 14 નવેમ્બર 1948 ના રોજ વર્ધા જિલ્લાના પિંપરીમેઘે ગામમાં થયો હતો. તેમના પિતા અભિમન્યુ શેઠ એક બારીગ ગૌપાલક હતા. ઘોર ગરીબી, કૌટુંબિક જવાબદારી અને નાની ઉમ્મરે લગ્નને કારણે તેઓ ચાર ધોરણ સુધીજ અભ્યાસ કરી શક્યા હતા.સિંધુતાઈ ના લગ્ન 12 વર્ષની ઉમરમાં તમનથી 20 વર્ષ મોટા શ્રીહરિ સપકાલ સાથે થયા હતા. તેઓ […]
એશિયાની સૌથી મોટી હોટલ ચેઇનના માલિક રિતેશ અગ્રવાલનો જન્મ 16 નવેમ્બર 1993 ના રોજ ઓરીસ્સાના બિસમ કટકમાં થયો હતો. તે અભ્યાસની સાથે ઉદ્યોગસાહસિક બનવાની પણ વાત કરી રહ્યો હતો. તેને કમ્પ્યુટર્સમાં વધારે રસ હતો. અને તે શાળામાં બેઝિક અને પાસ્કલ જેવી ભાષાઓનો અભ્યાસ કરતો હતો, બાકી તેઓ એકલવ્યની જેમ ગૂગલ પાસેથી શીખ્યા. રસપ્રદ વાત એ […]
ઈન્દ્રિય સંયમ – ગીતા વાંચન દ્વારા આપણે જિંદગી જીવવાની જડીબુટ્ટી સમાન જ્ઞાન મેળવી રહ્યાં છીએ.ગયા લેખમાં સ્થિર મનવાળા મનુષ્યનાં લક્ષણો જોયાં. તેમાં વારંવાર ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાની વાત આવે છે. વાંચતા વાંચતા મને પ્રશ્ન થાય છે કે જો ઈન્દ્રિયોને નિયંત્રણમાં જ રાખવાની હોય તો ભગવાને ઈન્દ્રિયો બનાવી જ કેમ? ભગવાને ઈન્દ્રિયોને સ્થિર મોડ પર જ રાખી […]
એક નાના શહેરની યુવતીઓ પણ તેમનું જીવન ખૂબ જ ઉચ્ચ બનાવી શકે છે તેનું મુખ્ય ઉદાહરણ છે “નેહા બેહાની” . તે બિહારના કિશનગંજના વતની છે. બિહાર રાષ્ટ્રના પછાત રાજ્યોમાં જાણીતું છે, પરંતુ આ સત્ય તેમને ક્યારેય રોકી શક્યું નહીં. નેહા બેહાનીએ બેંગ્લોરની ‘Mount Carmel College’ માંથી સ્નાતક થયા છે અને ફિલિપાઇન્સના ‘Asian Institute of Management’ […]
જાદવ મોલાઈ પાયેંગ આસામના છે અને એક નાની ઝૂંપડીમાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. તેઓ ખેતી અને ગાય-ભેંસ રાખી પોતાની આજીવિકા પૂરી કરે છે. તે એક પર્યાવરવિદ અને વનકાર્યકર છે. જેઓ ભારતના ફોરેસ્ટ મેન તરીકે ઓળખાય છે. 1979 માં જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારે જોયું કે રેતીના પટમાં હજારોની સંખ્યામાં સાપો મરેલા […]
સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો : અર્જુનને શ્રી કૃષ્ણે યુદ્ધના મેદાનમાં જિંદગીનું સત્ય સમજાવ્યું. સામે પક્ષે રહેલા ભીષ્મ-દ્રોણને હણવા માટેઅને દુઃખ ન કરવા સમજાવ્યું. તે સમજાવતાં સમજાવતાં કૃષ્ણે આત્મા- શરીર- કર્મ- કર્તવ્ય- યોગ- સમાધિ વગેરેનું પણ જ્ઞાન પણ આપ્યું. જે સ્થિર મન કરવા માટે ખૂબ જરૂરી હતું. આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ અર્જુનનું મન થોડું સ્થિર થયેલું […]
સમાધિનો અર્થઅત્યાર સુધી આપણે આત્મા, શરીર અને કર્મ વિશે જાણ્યું. હજી પણ કર્મ-કર્તવ્ય વિશે વધુ જાણીએ તે પહેલાં “સમાધિ” શબ્દને જાણવો ખૂબ જરૂરી છે. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥ આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે માણસે કર્મ કરી ફળની આશા ન રાખવી. આપણે સામાન્ય મનુષ્ય આ શ્લોકનો સંપૂર્ણપણે અમલ ન કરી શકીએ. […]
ગયા લેખમાં આપણે આત્માનું સ્વરૂપ અને આત્મા- શરીરનો સંબંધ જોયો. ગીતા વાંચનમાં જીવનના સારરૂપ કેટલાક ઉપદેશો છે. જે આપણને જિંદગીના કોઈપણ તબક્કે સનાતન સત્ય લાગે. અને જિંદગીની કોઈપણ સમસ્યામાં આપણા મનને તટસ્થ જાળવી રાખે. જેમ પ્રવાહી ધાતુ ‘ પારો ‘ જેને અંગ્રેજીમાં ‘મરક્યુરી’ કહેવામાં આવે છે. તેના અલગ-અલગ ભાગોને નજીક લાવતાં તે એક થઈ જાય […]