ક્યારે પકડવું ? હર્ષદ મેહતા થી રાકેશ ઝુનઝુનવાલ : હર્ષદ મેહતા જયારે કવિન-વજીરની ચાલ ચાલતા ત્યારે રાકેશ ઝુનઝુનવાલ હજુ પોન-પ્યાદાની ચાલ ચાલતા હતા. જ્યારે હર્ષદ મેહતા ચેક મેટ થઈ ગયા ત્યારે રાકેશ ઝુનઝુનવાલે હજુ વજીરની ચાલ ચાલવાનું શરૂ કરેલું. રાકેશભાઈ પણ હર્ષદભાઈ મેહતા પાસે થી કઈ ન શીખ્યા અને એ પણ
શ્રી કૃષ્ણ પોતાના જીવનમાં ‘જન્મથી મૃત્યુ સુધી સંઘર્ષ સાથે જીવ્યા અને અસંખ્ય જીવોનો ઉધ્ધાર કરી ભગવાન કહેવાયા. કૃષ્ણ કેવળ અર્જુનના જ સારથિ નથી. તેઓ આપણા સૌના જીવન રથના સારથિ છે. તેઓ સ્મિતપૂર્વક આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ જાગીએ એટલી જ વાર છે. “કૃષ્ણં વંદે જગદગુરુમ્! કૃષ્ણથી ચેતવા જેવું છે. કૃષ્ણ સૌને ખેંચે છે અને […]
માત્ર શિક્ષક હોવું એનાથી વિશેષ છે કોઈને જીવનમાં સહયોગી બનવું. મહેસાણા જિલ્લાના જોટાણાના જયેશભાઈ પ્રજાપતિ જેઓ શિક્ષક નથી પણ 100 થી વધુ બાળકોને ભણવામાં સહયોગ આપે છે. દર રવિવારે પોતાની સંસ્થા સદગુરુ ફાઉન્ડેશનના નેજા હેઠળ “સન્ડે સ્કૂલ” ચલાવે છે. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષકો રોકી જીવનને ઉજજવળ દિશા તરફ લઇ જાય છે. તેમણે બાળપણમાં ઘણી ગરીબીનો અનુભવ […]
સર્વશક્તિમાનને શરણે રહીએ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. તેઓ શ્યામ , ગોપાલ, કેશવ , માધવ, દ્વારિકાધીશ અને કનૈયા વગેરે નામે ઓળખાય છે. તેમણે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અવતાર લીધો હતો. શ્રીકૃષ્ણનો જન્મ ખૂબ જ મુશ્કેલ અને ભયંકર સંજોગમાં થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં ગોપીઓ સાથે રાસલીલા […]
ભાઈ બહેનનો સંબંધ અમૂલ્ય છે. ભાઈ બહેનનો જ્યાં પ્રેમ હોય ત્યાં ભાઈને બહેન ભારે નથી હોતી. શ્રાવણ માસ આવતાની સાથે દુનિયાભરમાં ભારતીયો રાખીની પ્રશંસા જાણવા આતુર થઈ જાય છે. રક્ષાબંધનએ હિંદુ ધર્મને એક મુખ્ય તહેવાર છે. જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને બળેવ પણ […]
શિવજી ભગવાન અને શ્રાવણ મહિનો આ શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ કેમ છે ? શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો, મહાદેવજીનો મહિનો અને આ સમગ્ર મહિનો ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જેમાં રુદ્રાભિષેક, બીલીપત્ર, દૂધ, કાળા તલ, ધતુરાના ફૂલ શિવજીને ચઢાવવામાં આવે છે. ધતુરાના ફૂલ શિવજી ભગવાનને બહુ જ પ્રિય છે. શિવજી ભગવાનને શ્રાવણ […]
1100 જંગલી પ્રાણીઓને બચાવનાર ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેર. રસીલા વાઢેર રસીલા ગુજરાતના પ્રથમ મહિલા ફોરેસ્ટ ઓફિસર તરીકેનું બહુમાન ધરાવે છે. રસીલાને નાનપણમાં ખ્યાલ પણ ન હતો કે, એ મોટી થઈને ફોરેસ્ટ ઓફિસર બનશે. રસીલા બારમા ધોરણ સુધી સરકારી શાળામાં ભણી હતી. અને એને ગ્રેજ્યુએશન પણ સરકારી મહિલા કોલેજમાં જ કર્યું હતું. રસીલા […]
યુધિષ્ઠિર દિવસમાં નિશ્ચિત કરેલ સમયે દાન આપતા. એક દિવસ દાન આવવાનું કાર્ય અને સમય સમાપ્ત થઈ ગયો. પછીથી એક ગરીબ બ્રાહ્મણ દાન લેવા માટે આવ્યો. યુધિષ્ઠિર બોલ્યા : આજે તો દાનનો સમય પૂરો થઈ ગયો છે. તું આવતીકાલે આવજે. તને જરૂર ધન આપીશ. બ્રાહ્મણ નિરાશ વદને પાછો આવ્યો. આ વાતની ભીમને ખબર પડી. હવે રાજાના […]
મન હોય તો માળવે જવાય એ પ્રચલિત કહેવત શાશ્વત કરતી એક સત્ય ઘટના.. તામિલનાડુના નાના એવા ગામમાં રહેતી એન અંબિકા નામની છોકરીના માત્ર 14 વર્ષની ઉંમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે 18 વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તમિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. એક […]
રાજસ્થાનના દૌસા જિલ્લાના નાનકડા ગામ બાપીના રામ ભજન કુમ્હાર યુપીએસસી પાસ કરીને આઇએએસ બન્યા છે. આશરે 5 હજાર ઘરોની વસ્તી ધરાવતા ગામમાં 200થી વધુ ઘરો કુંભાર જ્ઞાતિના છે. ગામની ખૂબજ ગરીબ પરિસ્થિતીમાંથી આવનાર રામ ભજનનું બાળપણ ખૂબ જ કષ્ટ દાયક રહ્યું. ગામના પૈતૃક ઘરના એક જ રૂમમાં માતા-પિતા અને ચાર ભાઈ બહેન સાથે રહી મોટા […]