લેખાનુભુતિ

કર્મના સિદ્ધાંત

કર્મના સિદ્ધાંત જીવનના દરેક ડગલા પર આપનો વિચાર, આપના વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપના જીવનની સૌથી મોટી સફળતા છે. દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ […]
નિત્ય સમાચાર લેખાનુભુતિ

સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા

દુનિયામાં સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા છે. કંકોડા ફાઈટો ન્યુટ્રીયાસ નો એક બહુ મોટો સ્ત્રોત છે, આ છોડમાં જોવા મળતો એક પદાર્થ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કંકોડાના શાકભાજીમાં જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઇબર અને પ્રોટીન ખૂબ વધારે માત્રામાં હોય છે કંકોડામાં આયરન, ઝીંક, પોટેશિયમ, અમીનો એસિડ અને કેટલીક અન્ય વસ્તુઓ સાથે […]
નિત્ય સમાચાર લેખાનુભુતિ

ઓ દુનિયા કે રખવાલે…એક પ્રતિભાવ

ઓ દુનિયા કે રખવાલે……..એક પ્રતિભાવ (રફી સાહેબની પુણ્ય તિથિ નિમિત્તે) ફિલ્મ બૈજુ બાવરાનું મોહમ્મદ રફી સાહેબે ગાયેલું ગીત એ અમર ગીત છે.એના ઘણા કારણો છે. આ ગીત એક હિંદુ ભજન છે જેમાં ભક્ત ભગવાનને પોતાના દુઃખ બાબતે પ્રાર્થના કરે છે અને ભગવાનની મૂર્તિ માંથી આંસુ વહે છે. હવે આ ગીત લખનાર શકીલ બદાયુની, ગાનાર રફી […]
લેખાનુભુતિ

યક્ષનો છઠ્ઠો પ્રશ્ન કયો હોઈ શકે?

મહાભારતનો એક સુવિખ્યાત પ્રસંગ છે કે પાંડવો જ્યારે યક્ષના તળાવ ઉપર પાણી પીવા ગયા ત્યારે કોઈક કારણથી તે મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ યુધિષ્ઠિર ગયા ત્યારે યક્ષે યુધિષ્ઠિરને પાંચ પ્રશ્નો પૂછ્યા અને એવી શરત મૂકી કે જો તમે મારા પાંચ પ્રશ્નોનો જવાબ આપશો તો હું તમારા ભાઈઓને જીવતા કરીશ ત્યારબાદ યુધિષ્ઠિરે પાંચ પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમના […]
નિત્ય સમાચાર

શ્રમજીવી પરિવારના બાળકોમાં સંસ્કારનું સિંચન કરતા ડોક્ટર કલાબેન

શ્રમજીવી પરિવારના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા એજ્યુકેશન અંડર ટેન્ટ ની શરૂઆત. સમાજમાં ઘણા એવા પરિવાર છે. જેમની સ્થિતિ સારી ન હોય તે બાળકો શિક્ષણ લઈ શકતા નથી. કેટલી વાર એવું બને છે કે શ્રમજીવી માતા પિતા વ્યસન કરતા હોય છે. આ માતા પિતા મજૂરી કરીને વ્યસનમાં તેમના પૈસા ગુમાવે છે. તો તેની અસર સીધી તેના […]
લેખાનુભુતિ

આને કહેવાય વિશ્વાસ, આને કહેવાય આસ્થા

રાત્રીના બે વાગ્યા હતા.એક શ્રીમંત માણસને નીંદર નહોતી આવતી.પડખા ફરી ફરીને થાક્યો.ચા પીધી સીગારેટ પીધી.અગાશીમા ચક્કર મારી પણ ક્યાંય ચેન ન પડે.આખરે થાકીને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો. ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું, ચાલ થોડીવાર આ મંદિર મા જાવ.ભગવાન પાસે બેસું.પ્રાર્થના કરુ.મને […]
લેખાનુભુતિ

પ્રાર્થનાનું મહત્વ

પ્રાર્થનાનું મહત્વ પ્રાર્થના એ પરમાત્મા સાથે વાર્તાલાપ કરવાની એક આધ્યાત્મિક પદ્ધતિ છે. પ્રાર્થનામાં હૃદય બોલે છે અને ભગવાન સાંભળે છે. જે મહાશક્તિથી આ અનંત બ્રહ્માંડ પેદા થયું છે તથા તેનું પાલનપોષણ થઈ રહ્યું છે તેની સાથે સંબંધ સ્થાપવાનું એકમાત્ર સાધન આપણી પ્રાર્થના છે. જેને પ્રાર્થના કરતા આવડે છે તે જબ જપ, તપ, યોગ વગેરે સાધનાઓ […]
નિત્ય સમાચાર

અધિક શ્રાવણ માસનો પ્રારંભ

આજથી અધિક શ્રાવણ માસનો પ્રારંભ શિવભક્તિનો ભાવ બેવડાશે. અધિક શ્રાવણ માસનો પ્રારંભ દર ત્રણ વર્ષે આવે છે. અધિક માસ આ વર્ષ 19 વર્ષ બાદ શ્રાવણ માસમાં આવી રહ્યો છે. આ અગાઉ 2004 માં શ્રાવણ માસમાં અધિકમાસ આવ્યો હતો. શ્રાવણ માસ બારે માસમાં અધિક પવિત્ર મહિનો ગણાય છે અને આ મહિનામાં કરેલી શિવભક્તિ ધાર્યું અને ઇચ્છિત […]
લેખાનુભુતિ

બાળકોના ખાતી વખતે નખરાં અને તેનો ઉપાય

જેમનાં નાનાં બાળકો છે એવા બધા જ વાલીઓ કે આજકાલ એક વિશેષ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.સમસ્યા એ જ તેમના બાળકોના ખાતી વખતે ખૂબ જ નખરાં કરે છે.આ નખરાને લીધે વાલીઓ અને સંતાનો વચ્ચે નાના ઝગડા પણ થાય છે અને કેટલાક વાલીઓ કાઉન્સેલરની સલાહ લેતા પણ થયા છે.આ બાબતે હકીકતમાં બાળકના જન્મ વખતથી વિચારવાનું […]
લેખાનુભુતિ

બાબા બર્ફાની અમરનાથ યાત્રાનો મારો અનુભવ

બાબા બર્ફાની અમરનાથ યાત્રા આ અમરનાથ યાત્રા 1 જુલાઈ થી 31 ઓગસ્ટ સુધી 2023 માટે ચાલુ રહેશે. આમ આ યાત્રા 45 દિવસની હોય છે. પરંતુ આ વર્ષે 2023માં અધિક શ્રાવણ હોવાથી યાત્રા 62 દિવસની ચાલશે. અમરનાથ જવા માટે યાત્રા પરચિ જરૂર હોવી જોઈએ. અને મેડિકલ સર્ટિફિકેટ જરૂર હોવું જોઈએ. તો જ આપણને અમરનાથ જવા મળે. […]
Load More