હિન્દુ ધર્મ અનેક ધર્મગ્રંથોથી સમૃદ્ધ છે. પરંતુ, તેમાં શ્રીમદ્ ભગવત ગીતાનું મહત્વ અનેરું છે. સંસ્કૃત ભાષામાં લખાયેલ આ મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. સંપૂર્ણ ગીતા યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવી હતી. ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકથી રચાયેલ ગીતા સદીઓથી મનુષ્યને માર્ગદર્શન
પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. આજના સમયમાં યોગ એક વરદાન સમાન છે. તેથી આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેનું મહત્વ વધી રહ્યું છે. ૨૧ […]
ખેડૂતને અન્નદાતા તથા પાલનકર્તા માનવામાં આવે છે. ઠંડી, ગરમી તથા વર્ષામાં પણ તે અથાગ પરિશ્રમ કરતો રહે છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મહેનત કરનાર ખેડૂતને ભાગ્ય વિધાતા પણ માનવામાં આવે છે. આવા જ એક ખેડૂતે પ્રતિકૂળતા હોવા છતાં પોતાની સૂઝબૂઝથી ક્ષારવાળી જમીનમાં પણ હરિયાળી ઉભી કરી છે. તદુપરાંત, જુદી જુદી ખેતપેદાશ કરી આર્થિક વૃદ્ધિ પણ હાંસલ […]
જમ્યા પછી ગોળ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે સિવાય અને ગોળ ના ફાયદા છે. ગોળનું રોજ સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. ગોળનું મહત્વ આપણા દેશમાં ઘણું વધારે છે. લગ્ન પ્રસંગે નવા ઘરમાં પ્રવેશ ઘરમાં પ્રવેશ કરવા માટલી મુકવા ગોળનો ઉપયોગ થાય છે. ગોળનો ઉપયોગ દવા તરીકે પણ વપરાય છે. નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર […]
શારીરિક ખોડખાંપણનો સામનો વ્યક્તિને જન્મજાત કે આકસ્મિક ઘટનાથી કરવો પડતો હોય છે. આ અપંગતા વ્યક્તિને ફક્ત શરીરથી પીડા નથી આપતી પરંતુ, માનસિક રીતે પણ વ્યક્તિને પીડિત કરે છે. વ્યક્તિને સ્વનિર્ભર બનવામાં ઘણીબધી પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડે છે. આવા સમયે મનુષ્ય દ્વારા કરવામાં આવતું અંગદાન અપંગ વ્યક્તિ માટે નવજીવન પ્રદાન કરનાર થઈ પડે છે. અંગદાન […]
સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના કામની થોડી કદર જોઈએ છે. સ્ત્રીને માનથી બોલાવો તે તમારા પરિવારને સાચવવામાં ક્યારેય થાકતી નથી. નોકરી કરે છે, ઘર સંભાળે છે, સ્ત્રીને બધીજ […]
દોસ્તો, હસવું અને રડવું એ કુદરતી પ્રક્રિયા છે. હસીએ એટ્લે સુખદ લાગણી અનુભવાય છે અને રડીએ એટ્લે દુખદ લાગણી અનુભવાય છે. એક કહેવત છે હસે તેનું ઘર વસે, હસીએ કે મલકાઈએ તે આપણે ખુશ હોવાની પ્રતીતિ છે. સદા ખુશ રહેવાથી આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે , રોનક આવી જાય છે. આપણું શરીર બહુ […]
વ્યસનએ માનવતાનો મોટામાં મોટો શત્રુ છે. આજનો યુવાન વ્યસનોમાં વધારે ને વધારે ફસાતો ગયો છે વ્યસનએ વ્યક્તિનો સ્વભાવ દર્શાવે છે. જેમાં વ્યક્તિ તેના ખરાબ પરિણામો જાણતો હોવા છતાં તે વારંવાર વ્યસન કરે છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો વ્યસની થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ તે વસ્તુ, સામગ્રી અથવા સંસાધનનો ગેર હાજરીમાં અસામાન્ય વર્તન કરવાનું […]
જ્યા જ્યા સ્વચ્છતા ત્યા ત્યા પ્રભુતા” તંદુરસ્ત શરીર માટે સ્વચ્છતા જરૂરી છે. આપણે આપણુ શરીર ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મહત્વ છે. આરોગ્યની જળવણી માટે આપણે આજુ બાજુ સ્વચ્છતા રાખવી જોઈએ. ઘર અને આંગણું નહીં પણ દરેક સ્થળ, જ્ગ્યાએ સ્વચ્છતા રાખવી જરૂરી છે. મંદિરોમાં, ઘરમાં, નિશાળ, કૉલેજ, કારખાના, ઓફિસોમાં સ્વચ્છતા રાખવી […]
રામનવમી હિન્દુઓનો ઘાર્મિક તહેવાર છે. આ દિવસે લોકો વ્રત, ઉપવાસ કરીને શ્રીરામના દર્શન કરવા મંદિરમાં જાય છે. રામનવમી ચૈત્ર ભુદ નોમના દિવસે આવે છે રામનવમી ભગવાન રામના જન્મની ખૂશીમા ઉજવવામાં આવે છે. ભારતમા ખૂબજ આનંદ અને ઉત્સાહથી રામનવમી ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે મંદિરોમાં પાઠ, ધુન, ભજન, કિર્તન કરે છે. રામનવમીના દિવસે લોકો ઘરમા પૂજા, […]